નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.

વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.

ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aબને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Bવિધાન $I$ સાચું છે, પણ વિધાન $II$ ખોટું છે.
  • Cવિધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાચું છે.
  • Dબને વિધાન $I$ અને વિધાન $II$ સાયાં છે.
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
d
- Aniline does not undergo Friedel-Crafts alkylation reaction due to salt formation with aluminium chloride, the Lewis acid, which is used as a catalyst.

- Aniline (aromatic primary amine) cannot be prepared by Gabriel phthalimide synthesis because aryl halides do not undergo nucleophilic substitution with anion formed by phthalimide.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $POC {l_3}$ સાથેની પ્રક્રિયા પર બેઞ્ઝેમાઈડ શું આપે છે
    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજન $' A'$ એ નાઈટ્રોજન અને ક્લોરિન ધરાવે છે. તે પાણીમાં તરત દ્રાવ્ય થઈને જે દ્રાવણ બનાવે છે તે લિટમસને લાલ બનાવે છે. સંયોજન $' A'$ નું અનુમાપન પ્રમાણિત બેઈઝ સાથે કરતાં જે દર્શાવે છે કે $' A'$નું આણ્વિય દળ $131 \pm 2$ છે. જ્યારે $' A'$ ના નમૂનાને જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતા $N$ ધરાવતું પ્રવાહી અલગીકરણ પામે છે. પણ તે $Cl$ ઘરાવતું નથી. મળી આવતા પ્રવાહીની નાઈટ્રસ એસિડ સાથે અને ત્યારબાદ ફિનોલ સાથે પ્રક્રિયા કરતાં તે નારંગી અવક્ષેપ આપે છે. સંયોજન $'A'$ શોધો.
    View Solution
  • 3
    એરાઇલ નાઇટ્રો પદાર્થનું એમાઇનમાં રીડકશન કરવા માટે કયો સારો પ્રક્રિયક છે ?
    View Solution
  • 4
    ઓક્ઝાઇમ ની પ્રબળ એસિડની હાજરી માં પુનઃ ગોઠવણી થી એમાઇડ બનવાની પ્રક્રિયા ને શું કહે છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું સંયોજન સસ્પંદન અસર અનુભવતું નથી ?
    View Solution
  • 6
    $C_2H_5NH_2$ માંથી $C_2H_5Cl$ ના રૂપાંતરણમાં કયો પ્રક્રિયક વપરાય છે ?
    View Solution
  • 7
    ભોપાલ ગેસ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેકમાં લિક થયેલ વાયુ ક્યો છે ?
    View Solution
  • 8
    કઇ પ્રક્રિયાનું નામ વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ નથી ?
    View Solution
  • 9
    નાઇટ્રેશનનું મિશ્રણ સાંદ્ર $H_2SO_4$ અને સાંદ્ર $HNO_3$ બંને ધરાવે છે જ્યા $HNO_3$ ...... વર્તેં છે ?
    View Solution
  • 10
    કયા એમાઇનની $HNO_2$ સાથેની પ્રક્રિયા થી $N_2$ વાયુ નહિ આપે ?
    View Solution