નીચે બે વિધાનો આપ્યા છે:

વિધાન $I :$ આલ્ડિહાઇડ અથવા કિટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું કેન્દ્રાનુરાગી યોગશીલ સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોન ટ્રાન્સફરનો સમાવેશ કરે છે.

વિધાન $II :$ હાઇડ્રોજન સાઇનાઇડનો આલ્ડિહાઇડ અથવા કિટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અંતિમ નીપજ તરીકે એમાઇન આપે છે.

ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • Aબંને વિધાન $I$ અને $II$ સાચા છે.
  • Bવિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Cવિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • Dબંને વિધાન $I$ અને $II$ ખોટા છે.
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા પ્રક્રિયક સિસ - સાયકલોપેન્ટા $-1-{2-}$ ડાયોલ ને ટ્રાન્સ -સમઘટક થી જુદા પાડશે
    View Solution
  • 2
    $AlC{l_3}$ ઉદીપકની હાજરીમાં નીચે પૈકી કોની પ્રક્રિયા દ્વારા એસીટોફિનોન તૈયાર કરવામાં આવે છે?
    View Solution
  • 3
    સીલ્વર મીરર એ નીચેના માાંથી કોની કસોટી છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કેન્દ્રાનુરાગી તરફની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો  છે ?
    View Solution
  • 5
    $1-$ બ્યુટાઇનના ઓક્સિ મરક્યુરેશન $(HgSO_4 \,\, + \,\, H_2SO_4)$ થી મળતો પદાર્થ કયો હશે ?
    View Solution
  • 6
    આ પ્રક્રિયામાં $ A $ શું છે ?
    View Solution
  • 7
    પ્રોપાયનનું જલીયકરણ કોની  રચનામાં પરિણમે છે ?
    View Solution
  • 8
    જ્યારે $2,4-$ ડાઈનાઇટ્રોફિનાઇલ હાઈડ્રેઝિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન નારંગી અવક્ષેપ આપે છે?
    View Solution
  • 9
    ઉપરોક્ત પ્રકિયા માં મળતી નીપજ કઈ છે ?
    View Solution
  • 10
    હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં એસેટોનની ઇથેનોલની વધુ માત્રા સાથે પ્રકિયા કરવામાં આવે છે. પ્રાપ્ત નીપજ કઈ  હશે ?
    View Solution