નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.

કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
$Amylose$ is water soluble.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયો પ્રક્રિયક યુરીનમાં ગ્લુકોઝના માપન માટે ઉપયોગી છે ?
    View Solution
  • 2
    ઉત્સેચકોની ક્રિયા દ્વારા, બાયોરસાયણિક પ્રક્રિયાનો દર
    View Solution
  • 3
    નીચેનામાંથી સેંજર પ્રકીયક કયું  છે?
    View Solution
  • 4
    $\beta - D - ( + )$ - ગ્લુકોઝ માં કિરાલ કાર્બન ની સંખ્યા કઈ હશે ?
    View Solution
  • 5
    ઉત્સેચકો શેના  બનેલા હોય છે
    View Solution
  • 6
    $DNA$ અણુ $4$ બેઇઝ ધરાવે છે જેના બંધારણો નીચે દર્શાવેલ છે. તેમાનું એક બંધારણ $DNA$ બેઇઝ નથી, ખોટું બેઇઝ બંધારણ ઓળખો.
    View Solution
  • 7
    ધારો કે કોઈ વિશિષ્ટ એમિનો એસિડનો સમઇલેક્ટ્રીક બિંદુ $6.0$ છે.$pH \,1.0$ ના દ્રાવણમાં નીચેનામાંથી કયો આયન પ્રભુત્વ ધરાવશે?
    View Solution
  • 8
    ડાયાલિસિસથી શું અલગ પાડી શકાય ?
    View Solution
  • 9
    એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?
    View Solution
  • 10
    બીટા અને આલ્ફા ગ્લુકોઝમાં વિશિષ્ટ પરિભ્રમણ હોય છે. જ્યારે ઈથરને પાણીમાં ઓગળવામાં આવે છે, ત્યારે તેમના પરિભ્રમણ સમાન નિયત મૂલ્યના પરિણામો સુધી બદલાતા રહે છે.તેને શું કહેવાય છે ?
    View Solution