નીચે દર્શાવેલ પરિપથમાં $\beta$ =$100$ પ્રવાહ ગેઈન ધરાવતું ટ્રાન્ઝિસ્ટર વપરાયેલું છે. તો  $ V_{CE} = 5V, V_{BE}= 0$  થવા માટે, બેઈઝ અવરોધ $R_b $ કેટલો હોવો જોઈએ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સિલિકોનમાં આર્સેનિકની અશુધ્ધિ ઉમેરવામાં આવે તો પરિણામી પદાર્થ કેવો બને?
    View Solution
  • 2
    આપેલ આકૃતિનાં જોડાણ માટે બુલીયન સમીકરણ લખો.
    View Solution
  • 3
    ચાર $NAND$ ગેટ તંત્ર માટે સત્યાર્થતા કોષ્ટક .......છે.
    View Solution
  • 4
    $P - N$ જંકશન ડાયોડ $10 mA$ ના વિદ્યુત પ્રવાહ સાથે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં રહે છે. ડાયોડનો સ્થિત વિદ્યુત પ્રવાહ $0.5 V$ છે. ધારો કે વિદ્યુતપ્રવાહ સ્વતંત્ર છે. તો આ માટે બેટરી દ્વારા ફોરવર્ડ બાયસ સ્થિતિમાં અવરોધ $200$ $\Omega$ હોય તે વખતે શ્રેણીમાં મહત્તમ વોલ્ટેજ કેટલા .....$V$ હશે?
    View Solution
  • 5
    $A$ અને $B$ ઈનપુટ ધરાવતા $NAND$ ગેટ માટે આઉટપુટ તરંગ નીચે આપેલા માંથી કયું હશે.
    View Solution
  • 6
    અર્ધવાહકની અવરોધકતા ........પર આધારીત છે.
    View Solution
  • 7
    આપેલ પરિપથ કયા ગેટને સમતુલ્ય થાય?
    View Solution
  • 8
    કઈ અર્ધવાહક રચના વિદ્યુત-ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે ?
    View Solution
  • 9
    અર્ધતરંગ રેક્ટીફાયરમાં ફોર્મ ફેક્ટરનું મુલ્ય?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ $PN$ જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે.

    વિધાન $II :$ ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક $\beta$ એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution