નીચે મુજબ બે કથન આપેલ છે.

કથન $I$ : જ્યારે $Si$ નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે $P$ પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે $N$-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી $P-$પ્રકારમાં વધારાના હોલ અને $N-$પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે.

કથન $II$ : જયારે $P-$પ્રકાર અને $N-$પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે.

ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $N-P-N$ ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ $(800 \; \Omega)$ નો વોલ્ટેજ $0.8 \;V$ હોય તો કલેક્ટર પ્રવાહ  .............. $mA$ મળે 
    View Solution
  • 2
    શુધ્ધ અર્ધવાહક વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ હોય છે.તો બર્હિગત અર્ધવાહક વિદ્યુત દ્રષ્ટિએ.....
    View Solution
  • 3
    શ્રેણી $LCR$ પરિપથમાં, કેપેસીટન્સનું મૂલ્ય $C$ માંથી $4 C$ બદલવામાં આવે છે. તેની અનુનાદ આવૃતિ બદલાય નહી તે માટેના નવા ઈનડકટરને
    View Solution
  • 4
    એક $CE $ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ $ 2 \;k\Omega$ પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ $4\,V$ છે. જો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર $100$ અને બેઝ અવરોધ $1 \;k\Omega $ હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ ($mV$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોઘ $100\;\Omega$ છે. બેઝ પ્રવાહમાં $40\;\mu A$ નો ફેરફારના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $2\,mA$ નો ફેરફાર થાય છે. જો આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4\,K \Omega$ ના લોડ અવરોઘના એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?
    View Solution
  • 6
    નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
    View Solution
  • 7
    અર્ધવાહકમાં ડોનર અશુદ્વિ ઉમેરતાં તે કયા પ્રકારનું અર્ધવાહક બને?
    View Solution
  • 8
    અર્ધધાતુ માટે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 9
    ઝેનર ડાયોડ માટે $V _{ z }=30\, V$ છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... $mA$ છે.
    View Solution
  • 10
    નીચે દર્શાવેલ લોજીક સંજ્ઞાઓ લોજકલી શાને સમતુલ્ય છે?
    View Solution