નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?
  • A
    લાયસોઝોમ્સ માં ઘણા જળવિભાજીત ઉત્સેચકો હોય છે.
  • Bલાયસોઝોમ્સના જળવિભાજીત ઉત્સેચકોએ એસિડિક $pH$ માં સક્રિય હોય છે.
  • C
    લાયસોઝોમ્સ રસસ્તર આવરિત રચના છે.
  • D
    લાયસોઝોમ્સનું નિર્માણ, અંત:કોષરસજાળમાં પેકેજીંગ પ્રક્રિયા દ્વારા થાય છે.
NEET 2019, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યાં સજીવમાં આપેલ સંરચના જોવા મળતી નથી?
    View Solution
  • 2
    બૅક્ટેરિયામાં મેસોઝોમ કોનામાંથી વિભેદિત થતી વિશિષ્ટ રચના છે?
    View Solution
  • 3
    વનસ્પતિ કોષની કોષદિવાલમાં શેની હાજરી જોવા મળે છે
    View Solution
  • 4
    બેક્ટેરિયામાં કોષરસ પટલના આંતરવલયને શું કહેવામાં આવે છે?
    View Solution
  • 5
    પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષોની કશા કયા મુદ્દાથી અલગ પડે છે ?
    View Solution
  • 6
    નીચે આપેલ સંગ્રાહક કણિકા નથી.
    View Solution
  • 7
    હરિતકણમાં પટલમયતંત્ર કઈ રચના બનાવે છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કેટલી અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. રસધાની, પેરોકસીઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય
    View Solution
  • 9
    કોષકેન્દ્રિકાના સંદર્ભમાં ખોટું વિધાન
    View Solution
  • 10
    પ્રોટીનના સંશ્લેષણનો ક્રિયાત્મક એકમ .......છે
    View Solution