નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?
  • A
    લાયસોઝોમ્સ માં ઘણા જળવિભાજીત ઉત્સેચકો હોય છે.
  • Bલાયસોઝોમ્સના જળવિભાજીત ઉત્સેચકોએ એસિડિક $pH$ માં સક્રિય હોય છે.
  • C
    લાયસોઝોમ્સ રસસ્તર આવરિત રચના છે.
  • D
    લાયસોઝોમ્સનું નિર્માણ, અંત:કોષરસજાળમાં પેકેજીંગ પ્રક્રિયા દ્વારા થાય છે.
NEET 2019, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસસ્તરના કયા બંધારણીય ભાગને સરળતાથી દૂર કરી શકાય છે ?
    View Solution
  • 2
    હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?
    View Solution
  • 3
    પ્રાણીકોષ દ્વારા મોટા અણુના ગ્રહણની ક્રિયાને ......કહે છે
    View Solution
  • 4
    ...... એ એવી નાની રચનાઓ છે જે હલેસાની જેમ કાર્ય કરે છે - જેથી કોષ અથવા ઘેરીને રહેલા પ્રવાહિનું હલનચલન પ્રેરે છે.
    View Solution
  • 5
    નીચે આપેલ લક્ષણ દ્વારા વનસ્પતિ કોષ, પ્રાણીકોષથી અલગ પડે છે.
    View Solution
  • 6
    અમીબામાં ઉત્સર્જન માટે શું હોય?
    View Solution
  • 7
    ........એકપટલ આવરિત છે.
    View Solution
  • 8
    નીચે આપેલ વનસ્પતિકોષમાં $P,Q$ અને $R$ શું છે ?
    View Solution
  • 9
    બેક્ટેરિયાની કશા .......ની બનેલી હોય છે.
    View Solution
  • 10
    કણિકાવિહીન અંતઃકોષરસજાળનું કાર્ય કર્યું છે ?
    View Solution