નીચે 'વિધાન' અને 'કારણ' આપેલા છે. તો નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

વિધાત (A): વિનાઇલ હેલાઇડ સરળતાથી કેન્દ્રઅનુરાગી વિસ્થાપન અનુભવતા નથી. 

કારણ (R): જો કે મધ્યવર્તી કાર્બોનેટાયન નિર્બળ રીતે જોડાયેલા $p-$ઇલેક્ટ્રોનથી સ્થાયી થયેલો છે, છતા પ્રબળ બંધનને કારણે ખંડન મુશ્કેલ છે. 

  • A$(A)$ અને $(R)$ બંને સાચા વિધાનો છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • B$(A)$ અને $(R)$ બંને ખોટા વિધાનો છે
  • C$(A)$ અને $(R)$ બંને સાચા વિધાનો છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • D$(A)$ સાચુ વિધાન છે પરંતુ $(R)$ ખોટુ વિધાન છે
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
Due to resonance there is partial double bond character between carbon and chlorine, hence it do not undergoes nucleophilic substitution reaction
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યુ સંયોજન આયોડોફોર્મ કસોટી આપતુ નથી ?
    View Solution
  • 2
    નાઇટ્રીક એસિડની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો બેન્ઝાઇલિક હેલાઇડ નથી ?
    View Solution
  • 4
    આલ્કોહોલમાંથી આલ્કાઈલ ક્લોરાઇડ બનાવવા નીચેના પૈકી ક્યો પ્રક્રિયક ઉપયોગી નથી ?
    View Solution
  • 5
    કેંદ્રાનુરાગી તરફ આપેલા હેલોઆલકેન્સની  પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો છે ?
    View Solution
  • 6
    ઇથેનોલ કોની સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ ક્લોરાઇડમાં ફેરવાય છે ?
    View Solution
  • 7
    નીચે બતાવેલ પ્રકીયકમાંથી કયા નીચેના પરિવર્તનને પૂર્ણ કરશે?
    View Solution
  • 8
    $3$ $-$ બ્રોમો $-$ $2-$ ફ્લોરોપેન્ટેન નું $E _{2}$ વિલોપન માંથી મળતી મુખ્ય નીપજ કઈ હશે ?
    View Solution
  • 9
    $S_{N^2}$  આલ્કાઇલ-હેલાઈડના વિસ્થાપન દ્વારા સંયોજન સંશ્લેષણ કરવામાં આવી શકે છે.
    View Solution
  • 10
    ઇથાઈલ એસીટોએસીટેટ જ્યારે એક મોલ  મિથાઇલ  મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા આપે છે ત્યારે  કઈ પ્રક્રિયાનું ઉત્પાદન થશે ?
    View Solution