વિધાન $-2$ : બધા જ પ્રકારના સંઘાતો માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પળાય છે.
કથન $A$ : $M$ દળ ધરાવતો તેમજ $'u'$ ઝડપથી ગતિ કરતો પદાર્થ $'P'$ પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને $‘m'$ દળ ધરાવતાં $‘Q$ પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો $m<< M$ હોય તો પદાર્થ $‘Q'$ ની સંઘાત પછી મહત્તમ ઝડપ $‘2u’$ હોય છે.
કારણ $R$ : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે.
ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ થયેલું કાર્ય શૂન્ય | $(a)$ ગુરુત્વાકર્ષણ બળ વડે |
$(2)$ થયેલું કાર્ય ધન | $(b)$ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ |
$(3)$ થયેલું કાર્ય ઋણ | $(c)$ કેન્દ્રગામી બળ વડે |