નીચેના ફકરા પર આધારિત છે.$P -T$ આલેખમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલ $ABCDA$ ચક્ર માટે લીધેલ છે.

વાયુને આદર્શ ધારી વાયુને $A$ થી $ B$  સુધી લઇ જવામાં વાયુ પર થયેલું કાર્ય ....... $R$

  • A$300$ 
  • B$400 $
  • C$600$
  • D$200$
AIEEE 2009, Medium
Download our app for free and get startedPlay store
b
\(A\) to \(B\) is an isobaric process. The work done

\(W = nR\left( {{T_2} - {T_1}} \right) = 2R\left( {500 - 300} \right) = 400R\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2\, mol$ વાયુને સમોષ્મી વિસ્તરણ કરાવતાં આંતરિક ઊર્જા $100\, J$ ધટે છે.તો વાયુ દ્વારા ..... $J$ કાર્ય થશે.
    View Solution
  • 2
    સમતાપી વિસ્તરણ દરમિયાન, આપેલા આદર્શ વાયુ પરિસર વિરુધ્ધ $ -150\; J$ કાર્ય કરે છે. આ દર્શાવે છે, કે ......
    View Solution
  • 3
    કાર્નોટ એન્જિન $300K$ અને $600K$ વચ્ચે કાર્ય કરે છે.તે ચક્ર દીઠ $800J$ કાર્ય આપે છે.તો તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $=$ ....... $J/cycle$
    View Solution
  • 4
    એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
    View Solution
  • 5
    એક કાર્નોટ એન્જિન $627°$ તાપમાને પ્રાપ્તિસ્થાનમાંથી $3 × 10^{6} cal$ ઉષ્મા શોષે છે અને $27°C $ તાપમાને મુક્ત કરે છે, તો એન્જિન વડે થયેલું કાર્ય .......
    View Solution
  • 6
    બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$  થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
    View Solution
  • 7
    સમાન દબાણ $(P)$, કદ $(V)$ અને તાપમાન $(T)$ ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર $A$ અને $B$ ધ્યાનમાં લો. $A$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે $B$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર $B$ માંના વાયુના અંતિમ દબાણ અને $A$ માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.
    View Solution
  • 8
    સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો $A$ અને $B$ ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે $A$ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે $B$ સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.
    View Solution
  • 9
    શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
    View Solution
  • 10
    “ઉષ્માનું વહન આપમેળે ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ થતું નથી.” આ વિધાન કયા નિયમનું છે.
    View Solution