નામ $IUPAC$ સ્વીકૃત નામ
$(a)$ અનનિલઉનિયમ $(i)$ મેન્ડેલિવિયમ
$(b)$ અનનિલટ્રાઇયમ $(ii)$ લોરેન્સિયમ
$(c)$ અનનિલહેકસિયમ $(iii)$ સિબોર્ગીયમ
$(d)$ અનઅનયુનિયમ $(iv)$ દરમ્સ્ટાદટિયમ
$A$. $\mathrm{Ar}$ $B$. $\mathrm{Br}$ $C. F$ $D$. $\mathrm{S}$
${{O}_{(g)}}+{{e}^{-}}=O_{(g)}^{-}\,\,\,\Delta {{H}^{o}}=-142\ kJ\,mo{{l}^{-1}}$
$O_{(g)}^{-}+{{e}^{-}}=O_{(g)}^{2-}\,\,\,\Delta {{H}^{o}}=844\ kJ\,mo{{l}^{-1}}$
આ શાના કારણે છે ?
સૂચી $- I$ ઓક્સાઈડ |
સૂચી $- II$ (પ્રકૃતિ) |
$(A)$ $Cl _{2} O _{7}$ | $(I)$ ઉભયગુણી |
$(B)$ $Na _{2} O$ | $(II)$ બેઝિક |
$(C)$ $Al _{2} O _{3}$ | $(III)$ તટસ્થ |
$(D)$ $N _{2} O$ | $(IV)$ એસિડીક |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
વિધાન $- I$ : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ $1$ થી સમૂહ $18$ માં ધીરે ધીરે વધે છે.
વિધાન $- II$ : સમૂહ $1$ તત્ત્વો દૂવારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ $17$ તત્ત્વોની એસિડીક હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.