નીચેના પૈકી ક્યા ક્ષારને પાણીમાં ઓગાળતા જળવિભાજન પામશે ?
  • A$CH_3COOK$
  • B$NaNO_3$
  • C$NaCl$
  • D$K_2SO_4$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CuS, \,Ag_2S$ અને $HgS$ ની દ્રાવ્યતા ગુણાકાર $10^{-37}$, $10^{-44}$ અને $10^{-54}$ અનુક્રમે છે. તો આ સલ્ફાઇડની દ્રાવ્યતાનો ક્રમ ....... છે ?
    View Solution
  • 2
    નિર્બળ ઇલેક્ટ્રોલાઇટમાં વિયોજન અંશ ક્યારે વધે છે?
    View Solution
  • 3
    $1$ મોલ $CH_3COONa $ $+$ $0.5$ મોલ $HCl $ પ્રતિ લીટર અને $1$ મોલ $CH_3COONa$ $+$ $1$ મોલ એસિટીક એસિડ પ્રતિ લીટરના બીજા દ્રાવણ ધરાવતા દ્રાવણનો $ pH $ ગુણોત્તર = ?
    View Solution
  • 4
    નીચે આપેલા ચાર સમાન લક્ષણોવાળા આયનો માટે તેનો એસિડિકતાનો સાચો ક્રમ જણાવો.$(i)\,\,HCO_3^ - \,\,\,\,\,(ii)\,\,{H_3}{O^ + }\,\,\,(iii)\,HSO_4^ - \,\,\,\,\,{\text{(iv) HS}}{{\text{O}}_{\text{3}}}{\text{F}}$
    View Solution
  • 5
    $2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

    $[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$

    View Solution
  • 6
    નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ $= .......$
    View Solution
  • 7
    $298\, K$ પર એમોનિયમહાઇડ્રોક્સાઇડનો આયનીકરણ અચળાંક $1.77 \times 10^{-5}$ છે, એમોનિયમ ક્લોરાઇડનું જળવિભાજન અચળાંક .... છે.
    View Solution
  • 8
    $0.01\, M$ એમોનિયમ એસિટેટ દ્રાવણનું જલવિભાજન અંશ =........ [ $K_h = 3.175 \times 10^{-5}$ ]
    View Solution
  • 9
    પોટેશિયમ ફોર્મેટનુ જલીય દ્રાવણ ........... હોય છે.
    View Solution
  • 10
    ....... $pH$ એ $1 \times 10^{-4}$ $M$ દ્રાવણને સૂચક $K_b$ (સૂચક) = $1 \times 10^{-11}$ રંગ પરિવર્તન થાય ?
    View Solution