Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દ્રાવણમાં ક્ષાર $AB$ની દ્રાવ્યતા નીપજ $1\times10^{-8}$ છે જેમાં $A^+$ આયનોની સાંદ્રતા $10^{-3}\, M$ છે. જ્યારે $B^-$ આયનની સાંદ્રતા કેટલી રાખવામાં આવે છે ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે.
$20\, mL$ $0.1\, M\, H_2SO_4$, ના દ્રાવણને $30\, mL$ $0.2\, M\, NH_4OH$ દ્રાવણમાં ઉમેરમાં આવે છે તો આ પરિણામી મિશ્રણની $pH$ કેટલી થાય? [$NH_4OH$ નો $pk_b= 4.7$]