નીચેના વાક્યો વાંચો

$(A)$ ભારતમાં નોર્વે કરતાં વધારે નિવસન તંત્રીય વિવિધ

$(B)$ $IUCN$ $(2004)$ નાં મત પ્રમાણે કુલ વનસ્પતિ અને પ્રાણીની જાતિઓની સંખ્યા $15$ મીલીઅન કરતાં વધારે નોંધવામાં આવી છે. 

  • A$(A)$ અને $(B)$ બંને સાચાં
  • Bફક્ત $(B)$ સાચું
  • C$(A)$ અને $(B)$ બંને ખોટાં
  • Dફક્ત $(A)$ સાચું
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.
    View Solution
  • 2
    જાતિય વિસ્તાર સંબંધ ધરાવતી આકૃતિમાં $X$ માટે શું સાચું છે?
    View Solution
  • 3
    સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.

    $a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.

    $b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.

    $c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.

    View Solution
  • 4
    જૈવ વિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 5
    જૈવ-વિવિધતાની નુકશાનીનાં મુખ્ય કેટલા કારણો છે?
    View Solution
  • 6
    એમેઝોનના વર્ષાવનમાં શેની ખેતી માટે વન કટાઈ કરાઈ હતી?
    View Solution
  • 7
    ભારતમાં $\underline {X}$ જેટલી વનસ્પતિઓની જાતિઓ અને તેના કરતા $\underline {Y}$ થી પણ વધારે પ્રાણીઓ ની જાતિઓ નોંધાઈ છે.
    View Solution
  • 8
    નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?
    View Solution
  • 9
    લુપ્ત થતી જાતિઓનાં જન્યુઓને સજીવ અને ફળદ્રુપ અવસ્થામાં લાંબા સમય સુધી સંગ્રહી શકાય
    View Solution
  • 10
     નીચેનું ક્યું વિધાન ખોટું છે.
    View Solution