નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે ક્યો વિક્લપ સાચો છે?
  • A$\Delta_{\text {mix }} \mathrm{S}=0$ એ $\mathrm{T}$ અને $\mathrm{P}$ અચળ
  • B$\Delta_{\text {mix }} \mathrm{V}\ne 0$ એ $\mathrm{T}$ અને $\mathrm{P}$ અચળ
  • C$\Delta_{\text {mix }} \mathrm{H}=0$ એ $\mathrm{T}$ અને $\mathrm{P}$ અચળ
  • D$\Delta_{\text {mix }} \mathrm{G}=0$ એ $\mathrm{T}$ અને $\mathrm{P}$ અચળ
NEET 2019, Medium
Download our app for free and get startedPlay store
c
For ideal solution \(\Delta \mathrm{H}_{\mathrm{max}}-0\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો દ્રાવણ નું ઉત્કલન બિંદુ $T_1$ અને દ્રાવકનું તાપમાન $T_2$ છે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કોના દ્રારા અપાય છે ?
    View Solution
  • 2
    એસિટિક એસિડ નું પાણીમાં વિયોજન ધ્યાનમાં લઈએ તો, તો તેનો વિયોજન અચળાંક $6.25 \times 10^{-5}$ છે. જો $5 \mathrm{~mL}$ એસિટિક એસિડને $1 litre$ પાણીમાં ઓગાળવામાં આવે તો, દ્રાવણ $-x \times 10^{-2}{ }^{\circ} \mathrm{C}$ પર ઠરે છે. આપેલ શુધ્ધ પાણી $0^{\circ} \mathrm{C}$ પર ઠરે છે. $X=$ ..................... (નજીક નો પૂર્ણાક)

    આપેલ : $\left(\mathrm{K}_{\mathrm{r}}\right)_{\text {water }}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}$.

    એસિટિક એસિડની ઘનતા $1.2 \mathrm{~g} \mathrm{moL}^{-1}$.

    પાણી નું મોલર દળ $=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$.

    એસિટિક એસિડ નું મોલર દળ = $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$, પાણીની ધનતા=1 $\mathrm{g} \mathrm{cm}^{-3}$

    એસિટિક એસિડ $\mathrm{CH}_3 \mathrm{COOH} \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{COO}^{\ominus}+\mathrm{H}^{\oplus}$ તરીકે વિયોજિત થાય છે.

    View Solution
  • 3
    જ્યારે $ 174.5\,mg $ અષ્ટપરમાણ્વીય સલ્ફરને  $78\,g$ બ્રોમીન ઉમેરવામાં આવે તો બ્રોમિનનું ઉત્લકન બિંદુ ............. $K$ થાય છે . $Br_2$ માં $K_b\,\,5.2\, K$  મોલ$^{-1}$  $kg$  અને $Br_2$ નું ઉત્લકન બિંદુ $332.15\,K$
    View Solution
  • 4
    ઓરડાના તાપમાને, $360\,g$ પાણીમાં $0.60\, g$ યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ  $35\, mm\, Hg$ હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. $\mathrm{mm\,Hg}$ જણાવો. 

    (યુરિયાનો અણુભાર $= 60\, g\, mol^{-1}$)

    View Solution
  • 5
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution
  • 6
    $H _{2}, He$ અને $O _{2}$  દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન $T$ પરકદ $V$  ના સિલિન્ડરમાં બંધ છે.$H _{2}$  નું આંશિક દબાણ $2$ atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ $.......atm$
    View Solution
  • 7
    પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.

    [આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]

    View Solution
  • 8
    $1\,m$ દ્રાવણમાં દ્રાવ્યના મોલ - અંશ ......... થશે. 
    View Solution
  • 9
    $20\%$ એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના $5\,g$ ને $500\,mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન $.....\times 10^{–3}\;{ }^{\circ}C$ છે.(નજીકનાં પૂર્ણાંકમાં)

    $C,H$ અને $O$ નું પરમાણ્યિ દળ અનુક્રમે $12,1$ અને $16\,a.m.u.$ છે.

    [પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86\,K\,kg\,mol^{-1}$ અને $1\,g\,cm$ છે.]

    View Solution
  • 10
    રાઉલ્ટના નિયમ અનુસાર દ્રાવણ માટે બાષ્પ દબાણમાં સંલગ્ન ઘટાડો એ કોના બરાબર હોય છે?
    View Solution