નીચેનામાંથી કઈ પદ્ધતિમાં લુપ્ત થતાં પ્રાણીઓને કુદરતી વસવાટમાંથી બહાર લઈ જઈ અને તેમને ચોક્કસ જગ્યાએ મુકવામાં આવે છે.
  • A
    પ્રાણી ઉદ્યાન
  • B
    વનસ્પતિ ઉદ્યાન
  • C
    જૈવાવરણ સુરક્ષીત
  • D$(a)$ અને $(b)$ બંને
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    કોલમ $-I$ કોલમ $-II$
    $(P)$  ખસી અને જયંતિયા ટેકરીઓ $(I)$  મધ્યપ્રદેશ
    $(Q)$  પશ્ચિમઘાટના વિસ્તારો $(II)$  મેઘાલય
    $(R)$  સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો $(III)$  કર્ણાટક અને મહારાષ્ટ્ર
    $(S)$  અરવલ્લી ટેકરીઓ $(IV)$  રાજસ્થાન
    View Solution
  • 2
    જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન $($The Historic Con vention on Biological Diversity$) .............$ ખાતે યોજવામાં આવેલ હતું.
    View Solution
  • 3
    આપણાં દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓનો અંદાજીત ગુણોત્તર શું છે? 
    View Solution
  • 4
    દક્ષિણ અમેરીકામાં આવેલ મોટા ઉષ્ણકટીબંધનાં........ નાં વર્ષો જંગલો પૃથ્વી પર સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે.
    View Solution
  • 5
    બધી અંદાજિત જાતિઓના $......P.....$ કરતાં પણ વધારે પ્રાણીઓ છે. જ્યારે બધી વનસ્પતિઓ (લીલ,ફૂગ, દ્વિઅંગી, અનાવૃત્ત બીજધારીઓ તથા આવૃત્ત બીજધારીઓ) ભેગી કરીએે તો પણ તે કુલ ટકાવારીના $.....Q....$ કરતા વધારે નથી.
    View Solution
  • 6
    તે નવસ્થાન સંરક્ષણ નો હેતુ પૂરો પાડે છે.
    View Solution
  • 7
    વિષવવૃતથી ઘુવો તરફ જઈએ તેમ ......
    View Solution
  • 8
    છેલ્લાં પાંચસો વર્ષોમાં $784$ જાતીઓ લૂપ્ત થઈ, જેમાં પૃષ્ઠવંશીની જાતિ .......... છે.
    View Solution
  • 9
    નીચેનાં વિધાનો વાંચો

    $(A)$ સમશીતોષ્ણ અને ધ્રુવિય પ્રદેશ કરતાં ઉષ્ણ કટીબંધનાં બંદરમાં વધારે જાતિઓ જોવા મળે છે.

    $(B)$ કોલોમ્બીઆ વિષુવવૃતની નજીક આવેલું છે અને ત્યાં પક્ષીઓની $1400$ જાતિઓ છે.

    $(C)$ ભારતમાં પક્ષીઓની સંખ્યા $105$ કરતાં ઓછી છે.

    View Solution
  • 10
    સજીવોની લગભગ કેટલી જાતિઓ હોવાનો અંદાજ છે ?
    View Solution