નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?
  • A$N_0e^{-\lambda t}$
  • B$A \, sin (At + kx)$
  • C$\frac{1}{2}\,m{v^2}\,\, + \,\,\frac{1}{2}\,\,I{\omega ^2}$
  • D
    આપેલ એક પણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
d
None of these can be derived using dimensional analysis because dimensional analysis can only tell the dimensional quantities that constitute the formula and not the constant values. In above relations, there are constant values, \(N _0, A\) and \(\frac{1}{2}\) which can't be determined by dimensional analysis.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે  $4.234\, m, 1.005\, m $ અને $2.01 \,cm$ છે. સાર્થક આંકના સત્ય આંકમાં તકતીનું ક્ષેત્રફળ અને કદ અનુક્રમે...... મળશે
    View Solution
  • 2
    કદ સ્થિતિસ્થાપકતાનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 3
    જો ભૌતિક રાશિ ત્રણ રાશિઓ પર આધાર રાખે છે, અને તેમાંના બે પારિમાણિક રીતે સમાન હોય છે, નો આ સૂત્ર પરિમાણોની પદ્ધતિ દ્વારા સાધિત નથી. આ વિધાન કેવું છે?
    View Solution
  • 4
    એકમ પધ્ઘતિ $ {u_1} $ અને $ {u_2} $ માં કોઇ રાશિના મૂલ્ય $ {n_1} $ અને $ {n_2} $ હોય તો
    View Solution
  • 5
    જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$  $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$
    View Solution
  • 6
    બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.
    View Solution
  • 7
    નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી.
    View Solution
  • 8
    ગુરુત્વાકર્ષણને લીધે સાવાતા પ્રવેગને સાદા લોલકનો ઉ૫યોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સંબંધિત ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?
    View Solution
  • 9
    પતરા પર લાગતા બળ અને તેની બાજુઓની લંબાઈની મદદથી ચોરસ પતરા પરનું દબાણ માપેવામાં આવે છે, જો બળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$  અને  $2\%$ હોય તો દબાણના માપનમાં મહત્તમ ત્રુટિ ........ $\%$ હશે .
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે. 

    કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. 

    કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન

    પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution