$I$. સંયોજકતા બંધનવાદ એ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો ર્દ્વારા, દર્શાવાતો રંગ સમજાવી શકતો નથી
$II$.સંયોજકતા બંધનવાદ એ ભારત્મક રીતે સક્રાંતિ ધાતુ સંકીર્ણીના ચુંબકીય ગુણધર્માની આગાહી કરી શકે છે
$III$.સંયોજકતા બંધનવાદ એ લિગેન્ડનો નિર્બળ અને પ્રબળ ક્ષેત્ર તરીકે ભેદ દર્શાવી શકતો નથી
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર | અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ |
$(a)$ $4, sp ^{3}$ | $(i)$ ત્રિકોણીય દ્વિપિરામિડલ |
$(b)$ $4, dsp ^{2}$ | $(ii)$ અષ્ટફલકીય |
$(c)$ $5, sp ^{3} d$ | $(iii)$ સમયતુષ્ફલકીય |
$(d)$ $6, d ^{2} sp ^{3}$ | $(iv)$ સમતલીય સમયોરસ |