નીચેનામાંથી કયો ક્ષાર દ્રાવણમાં ન્યુનત્તમ $pH$ ધરાવે ?
  • A$Na_2SO_4$
  • B$NH_4Cl$
  • C$KNO_3$
  • D$Na_3PO_4$
Easy
Download our app for free and get startedPlay store
b
\(NH_4Cl\) એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષાર છે. જેથી તેનું દ્રાવણ એસિડિક છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M(OH)_2$નો $K_{sp}$ $3.2\times10^{-11}$ છે. પાણીમાં સંતૃપ્ત દ્રાવણની $pH$ ......
    View Solution
  • 2
    નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?
    View Solution
  • 3
    $CH_3COOH$ દ્રાવણમાં $NaOH$ ને ઉમેરવાથી $60\%$ એસિડ તટસ્થીકરણ પામે છે. જો $pK_a 4.7$ હોય તો પરિણામી દ્રાવણની $pH$.......
    View Solution
  • 4
    પ્રબળ એસિડના $100\, mL$ જલીય દ્રાવણની $p^H =1$ છે.તો તેની $p^H = 2$ કરવા ઉમેરવા પડતા પાણીનું કદ ..........$mL$
    View Solution
  • 5
    $298\,K$ પર $BaSO _4$ નો દ્વાવ્યતા ગુણાકાર $1 \times 10^{-10}$ છે. $0 .1\, M\, K _2 SO _4( aq )$ દ્વાવણ માં $BaSO _4$ ની દ્રાવ્યતા $.......\times 10^{-9}\, g\, L ^{-1}$ છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : $BaSO _4$ નું મોલર દળ $233\, g\, mol\, m ^{-1}$ છે.
    View Solution
  • 6
    $CH_3COOH$ અને $NaOH$ ના અનુંમાપન માટે કયો સૂચક વપરાય છે ?
    View Solution
  • 7
    લુઇસ એસિડ-બેઇઝ વ્યાખ્યાનો ઉપયોગ કરીને પણ બ્રોન્સ્ટેડ-લોરી વ્યાખ્યાનો ઉપયોગ ન કરતા કયા સંતુલનને એસિડ-બેઝ પ્રક્રિયા તરીકે વર્ણવી શકાય?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યા ક્ષારને પાણીમાં ઓગાળતા જળવિભાજન પામશે ?
    View Solution
  • 9
    નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ બફર તરીકે વર્તી શકે નહિ?
    View Solution