નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?
  • A$NCl_3$ ના જળવિભાજનથી $NH_3$ અને $HOCl$ મળે છે
  • B$NH_3$ એ $PH_3$ કરતા ઓછો સ્થાયી છે
  • C$NH_3$ એ $PH_3$ કરતા નિર્બળ રિડક્શનકર્તા છે
  • D$NO$ એ ઘન અવસ્થામાં પ્રતિચુંબકીય છે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?
    View Solution
  • 2
    નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર  $NaOH$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $\mathrm{CO}_{2}$ ફોસ્ફિન અને નીપજ $(\mathrm{X})$ આપે છે.$(\mathrm{X})$ નું $HCl$ સાથે એસિડિકરણ નીપજ$(Y)$ આપે છે, તો નીપજ$(Y)$ ની બેઝિકતા ..... હશે.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા પદાર્થનું જલીય દ્રાવણ મહત્તમ ક્ષાર ધરાવશે?
    View Solution
  • 4
    આલ્કલી સાથે હેલોજનની ક્રિયાશીલતાનો સાચો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 5
    લાલ ફોસ્ફરસ પીળા ફોસ્ફરસ કરતાં ઓછા ક્રિયાશીલ છે કારણ કે
    View Solution
  • 6
    સલ્ફ્યુરિક એસિડના અણુમાં dative bond ની સંખ્યા......... થશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક છે ?
    View Solution
  • 8
    નાઇટ્રોજન $NCl_3$ બનાવે છે જ્યારે ફોસ્ફરસ  $PCl_3$  અને  $PCl_5$ બંને બનાવે છે, શા માટે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો હેલોજન ધાત્વિક ગુણધર્મ ધરાવે છે?
    View Solution
  • 10
    નીચે આપેલ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો.

    $PCl _{3}+ H _{2} O \longrightarrow A + HCl$

    $A + H _{2} O \longrightarrow B + HCl$

    નીપજ $B$ માં હાજર આયનીકરણ પામતા પ્રોટ્રોનોની સંખ્યા $\dots\dots\dots$ છે.

    View Solution