નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?
  • A$NCl_3$ ના જળવિભાજનથી $NH_3$ અને $HOCl$ મળે છે
  • B$NH_3$ એ $PH_3$ કરતા ઓછો સ્થાયી છે
  • C$NH_3$ એ $PH_3$ કરતા નિર્બળ રિડક્શનકર્તા છે
  • D$NO$ એ ઘન અવસ્થામાં પ્રતિચુંબકીય છે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી પ્રબળ ફ્લોરાઇડ આયન એક્સેપ્ટર છે?
    View Solution
  • 2
    આલ્કલી ધાતુઓની બાબતમાં સહસંયોજક ગુણધર્મ ક્રમમાં ઘટે છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ બાષ્પશીલ છે?
    View Solution
  • 4
    $B{F_3},BC{l_3},BB{r_3}$ ની લૂઇસ એસિડ તરીકેની ક્ષમતા નીચે દર્શાવેલ ક્રમ પ્રમાણે ઘટતી જાય છે.
    View Solution
  • 5
    ધુમ્ર પડદામાં (smoke screen) ક્યા સંયોજનનો ઉપયોગ થાય છે ? 
    View Solution
  • 6
    $C_{60}$ માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.
    View Solution
  • 7
    એસિડિટીનો સાચો વધતો ક્રમ કયો  છે ?
    View Solution
  • 8
    ધાતુ -હેલોજન બંધ $(M - X)$ બંધનો આયનિક ગુણધર્મ નીચેનામાંથી કયા ક્રમમાં ઘટતો જાય છે?
    View Solution
  • 9
    નાઇટ્રોજન એ પ્રમાણમાં નિષ્ક્રિય તત્વ છે, કારણકે .........
    View Solution
  • 10
    હાઇપોફોસ્ફરસ એસિડનુ બંધારણીય સૂત્ર..........
    View Solution