નીચેનામાંથી ક્યું વાક્ય મુજબ ચુંબકીય બળ રેખાનાં સંદર્ભે સાચી છે ?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધુતક્ષેત્ર $\vec E = 2\hat i + 3\hat j $ અને ચુંબકીય ક્ષેત્ર $B = 4\hat j + 6\hat k$ માં $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ $P(x=1 ; y=1)$ આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે?
કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=(\hat{i}+3 \hat{j}+4 \hat{k}) \;\mu T$ અને વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=10 \hat{ i } \;\mu V / m$ છે.તેમાં પ્રોટોન $\overrightarrow{ V }=2 \hat{ i }$ થી દાખલ થાય તો તેનો પરિણમી કુલ પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થશે?
$a$ ત્રિજયાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ $I$ વહે છે. આ તારના આડછેદ પર પ્રવાહ એકસમાન રીતે વિતરીત છે. તારના અક્ષથી ત્રિજયાવર્તી અંતર $\frac{a}{2}$ અને $2a $ અંતરે આવેલાં બિંદુઓ આગળ અનુક્રમે મળતા ચુંબકીયક્ષેત્રો $B$ અને $B'$ નો ગુણોત્તર કેટલો થાય?
બે અંનત લંબાઇના સમાન તારોને $90^o$ પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો $LP$ અને $QM$ એ $x-$અક્ષ તરફ રહે જ્યારે ખંડો $PS$ અને $QN$ એ $y-$અક્ષ ને સમાંતર હોય. જો $OP =OQ=4\, cm$ અને પર $10^{-4}\,T$ ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને $O$ પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. $(\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})$
$25\,\Omega $ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન માટે $1\,mA$ પ્રવાહની જરૂર પડે છે. $2\,A$ પ્રવાહનું આવર્તન દર્શાવે તેવો એમીટર બનાવવા માટે તેની સાથે કેટલા મૂલ્યનો શંટ અવરોધ જોડાવો પડે?
$R$ ત્રિજ્યાની અવાહક તકતી પર $Q$ વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે રહેલી અક્ષને અનુલક્ષીને તકતી $\omega$ જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જેને કરાણે તકતીના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે. હવે જે વિદ્યુતભાર અને કોણીય ઝડપને અચળ રાખીએ અને તકતીની ત્રિજ્યાને બદલાતી લઈએ તો તક્તીના કેન્દ્રમાં ચુંબકીય પ્રેરણ નીચેના પૈકી કઈ આકૃતિ પ્રમાણે બદલાશે?
એક બંધ વર્તુળાકાર લૂપનાં કેન્દ્ર સ્થાને (વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતું લુપ) અલગ કરેલ ઉત્તર ધ્રુવ રહેલ છે. ઉત્તર ધ્રુવનાં કારણે વાયરનાં પરિઘ પર ચુંંબકીય ક્ષેત્ર $B$ છે. લુપની ત્રિજ્યા $a$ છે. આ વાયર પર બળ
ઇલેક્ટ્રોન ચુંબકીયતંત્ર $2 \times 10^{-3}\,Wb/m^2$ અને વિદ્યુતતંત્ર $1.0 \times 10^4\,V/m$માં વિચલન થયા વગર પસાર થાય છે,જો વિદ્યુતતંત્ર દૂર કરવામાં આવે તો વેગ અને વર્તુળપથની ત્રિજ્યા .....