નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
  • Aશુદ્ઘ $Si $ માં ટ્રાયવેલન્ટ અશુદ્ઘિ ઉમેરતા $p-$ પ્રકારનો અર્ધવાહક બને છે.
  • B$n-$ પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ છે.
  • C$p-$ પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેકટ્રોન છે.
  • D
    અંતગર્ત અર્ધવાહકનો અવરોઘ તાપમાનના વઘારા સાથે ઘટે છે.
AIPMT 2010, Easy
Download our app for free and get startedPlay store
b
In an-type semiconductors, electrons are majority carriers and holes are minority carriers.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અર્ધવાહક જે $3.1\, eV$ બેન્ડ ગેપ ધરાવે છે તેનાથી $p-n$ ફોટો ૩ાયોડ બનાવવામાં આવે છે. તો તેની તરંગ લંબાઈ કેટલી મળશે?
    View Solution
  • 2
    $P$ પ્રકારના અર્ધવાહકમાં ફોરબિડન ગૅપમાં વેલેન્સ બૅન્ડની નજીક જે ઊર્જાસ્તર બને છે, તેેને ...
    View Solution
  • 3
    એક લાઈટ એમીટીંગ ડાયોડ ($LED$) ને જેનો બેન્ડ ગેપ $1.42 \mathrm{eV}$ છે તેવા $GaAs$ અર્ધવાહક પદાર્થની મદદથી બનાવવામાં આવે છે. $LED$ માંથી ઉત્સજીત તરંગલંબાઈ............. છે.
    View Solution
  • 4
    નીચે દર્શાવેલ કયા પરિપથમાં ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં છે.?
    View Solution
  • 5
    ટ્રાન્ઝિસ્ટરનો ઍમ્પ્લિફાયર તરીકે ઉપયોગ કરવા માટે...
    View Solution
  • 6
    જ્યારે સિલિકોનમાં આર્સેનિકની અશુધ્ધિ ઉમેરવામાં આવે તો પરિણામી પદાર્થ કેવો બને?
    View Solution
  • 7
    આપેલ ગેટ અને તેને અનુરૂપ $A, B, Y$ નું સાચું મૂલ્ય ઓળખો?
    View Solution
  • 8
    નીચેનામાંથી કોનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ૠણ હોય છે?
    View Solution
  • 9
    ડેપ્લેશન સ્તરમાં ....... હોય છે.
    View Solution
  • 10
    ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?
    View Solution