નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
  • A
    એમાઈન હાઈડ્રોજન બંધ બનાવે છે.
  • B
    પ્રોપેન કરતાં ઈથાઈલ એમાઈનનું ઉ.બિંદુ ઉંચું છે.
  • C
    એમોનિયા કરતાં મિથાઈલ એમાઈન વધુ બેઝિક છે.
  • D
    ડાયમિથાઈલ એમાઈનની બેઝિકતા મિથાઈલ એમાઈન કરતાં ઓછી છે.
Medium
Download our app for free and get startedPlay store
d
મિથાઈલ એમાઈનમાં ફક્ત એક મિથાઈલ સમૂહ \((+ I)\) છે જે નાઈટ્રોજનની ઈલેકટ્રોન ઘનતા વધારે છે જ્યારે ડાયમિથાઈલ એમાઈનમાં બે મિથાઈલ સમૂહ નાઈડ્રોજનની ઈલેકટ્રોન ઘનતા વધારે છે. આથી ડાયમિથાઈલ એમાઈન પ્રબળ બેઈઝ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
    View Solution
  • 2
    મિશ્રિત એસિડ દ્વારા બેન્ઝિનના નાઈટ્રેશનમાં પ્રક્રિયા દર કયો હશે
    View Solution
  • 3
    કેન્દ્રાનુરાગી વિસ્થાપન  તરફના એસાઈલ સંયોજનોની સંબંધિત સક્રિયતા કયા  ક્રમમાં છે
    View Solution
  • 4
    સંયોજનોની બેઝિકતા નો  ક્રમ કયો  છે
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા  સંયોજનમાંથી કોઈપણ નાઇટ્રોસોનિયમ આયન$(NO^+)$ સાથે પ્રતિક્રિયા આપવાની સૌથી ધીમી છે
    View Solution
  • 6
    નીપજ $A$ શું હશે ?
    View Solution
  • 7
    $Ph-N{{H}_{2}}+P{{h}_{3}}COH\xrightarrow{{{H}^{+}}/D}\underset{(major)}{\mathop{P}}\,$ ($ N- $ વ્યુત્પન્ન નથી), નીપજ $(P)$ શું હશે ?
    View Solution
  • 8
    પ્રાથમિક એમાઇનની આલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા ...... આપે છે.
    View Solution
  • 9
    $9.3 \mathrm{~g}$ શુદ્ધ એનીલીન નું ડાયએઝોટાઈઝેશન કર્યા પછી ફીનોલ સાથે યુગ્મીકરણ કરતાં એક કેસરી (નારંગી) ડાઈ આપે છે. ઉત્પન્ન થતા કેસરી ડાઈ નું દળ (વજન) ........... છે. (ધારી લો $100 \%$ નીપજ પરિવર્તન)
    View Solution
  • 10
    નિર્બળ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઈડ શું આપે છે ?
    View Solution