નીચેનામાંથી સાચું વિધાન કયું છે $?$
  • A
    વિર્શોએ સૌપ્રથમ સમજાવ્યું કે પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર કોષરસસ્તર છે.
  • B
    આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ખૂબ જ ઝડપી હોય છે.
  • C
    કોષરસમાં મુકત રીબોઝોમ્સ લીપીડનું સંશ્લેષણ કરે છે.
  • D
    સ્ટાર્સના સંગ્રહ કરતા કણ ફોસ્ફટ કણ કહેવાય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ન્યુક્લિઓપ્રોટીન શેમાં સંશ્લેષિત થાય છે $?$
    View Solution
  • 2
    અંત:કોષરસજાળનાં સંશ્લેષિત દ્રવ્યો કંઈ અંગિકાની મદદથી કોષરસમાં મુક્ત થાય છે ?
    View Solution
  • 3
    ગોલ્ગી સિસ્ટર્નીનો વ્યાસ ........છે.
    View Solution
  • 4
    પ્રોટીન સંચય કરતાં કણ :
    View Solution
  • 5
    ફલુઇડ મોઝેઇક મૉડલ જે કોષરસપટલ માટેનું છે તે કોણે મૂક્યું છે?
    View Solution
  • 6
     ગાજરનો કેસરી રંગ શેના કારણે છે 
    View Solution
  • 7
    તે પ્રોકેરીયોટીક કોષનું લક્ષણ નથી.
    View Solution
  • 8
    કણાભસૂત્રનું અંતઃપટલ ગાડિયુક્ત હોય તે કયા નામે ઓળખાય છે $?$
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે?
    View Solution
  • 10
    ચોક્કસ ગોલ્ગી પુટિકાઓ કે જે વિપક્ષ મુખમાંથી પેદા થાય છે તે એસિડ હાયડ્રોલેઝ ધરાવે છે. આવી પુટિકાઓને શું કહેવામાં આવે છે.
    View Solution