નીચેનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે $? $
$I. \text{PPLO}$ એ સૌથી નાનો કોષ છે. 
$II$. આદિકોષકેન્દ્રી કોષ સુકોષકેન્દ્રી કરતાં નાનો હોય છે.
$ III$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ધીમું હોય છે
$ IV$. બધા જીવાણુ એકાકી અને વસાહતી સ્વરૂપ દર્શાવે છે.
$ V$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ખૂબ ઝડપી છે.
  • A$  \text{I, III, V }$
  • B$ \text{ II, V}$
  • C$  \text{II, IV, V}$
  • D$  \text{II, III, IV}$
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ......માં તારાકાય હાજર નથી હોતા.
    View Solution
  • 2
    નીચેના પૈકી તારાકેન્દ્ર માટે શું સાચું છે ?
    View Solution
  • 3
    પ્રાણીઓ કોષોની ફરતે પાતળું સ્તર ધરાવે છે, તેવું નોંધનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 4
    કઈ વનસ્પતિમાં તારાકેન્દ્ર જોવા મળે છે ?
    View Solution
  • 5
    કઈ અંગિકા હાઈડ્રોલેઝ ઉત્સેચકથી ભરપૂર  છે?
    View Solution
  • 6
    $S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે
    $R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.
    View Solution
  • 7
    "બધી પેશીઓ અલગ અલગ કોષોની બનેલી છે" તેવું વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું $?$
    View Solution
  • 8
    પ્રાણીકોષમાં સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ $........$ અંતઃકોષરસ જાળમાં થાય છે.
    View Solution
  • 9
    નીચે આપેલ વનસ્પતિકોષમાં $P,Q$ અને $R$ શું છે $?$
    View Solution
  • 10
    શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી $?$
    View Solution