$(I)$ આયનીકરણ ઉર્જા $(II)$ આયનીય ત્રિજ્યા
$(III)$ $X_2$ ની બંધ ઉર્જા $(IV)$બાષ્પીભવન એનથાલ્પી
કથન ($A$) : બંન્ને રહોમ્બિક અને મોનોકિલનીંક સલ્ફ્રર $\mathrm{S}_8$ તરીક અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન $\mathrm{O}_2$ તરીક અસ્તિત્વ ધરાવે છે.
કારણ ($R$) : ઓક્સિજન પોતાની સાથે $p \pi-p \pi$ બહુવિધ બંધો બનાવે છે અને નાના કદ અને વધુ વિદ્યૃતઋણતા ધરાવતા અન્ય તત્વો જેવો કે $C, N$ સલ્ફર માટે શક્ય નથી
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.