વિધાન ($I$) : $\mathrm{S}_{\mathrm{N}} 2$ પ્રક્રિયાઓ ‘અવકાશીય વિશિષ્ટ’ (સ્ટીરીયોસ્પેસીફીક) હોય છે, જે દર્શાવે છે કે નીપજ તરીકે ફક્ત (માત્ર) એક જ અવકાશીય-સમઘટક નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.
વિધાન ($II$) : $\mathrm{S}_{\mathrm{N}} 1$ પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસેમિક મિશ્રણ નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.
ઉપ૨ના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો નવાબ પસંદ કરો.
વિધાન $A$ : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ $NaI$ની હાજરીમા. જળવિભાજન નો દર $(rate)$ વધે છે.
વિધાન $R$ : $I^{-}$ એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.