નિર્બળ એસિડ $ (HA)$ નું $p$$K_a$ $=$ $ 4.5 $ છે. $ HA $ ના બફર દ્રાવણ કે જેમાં  $50$$\%$ એસિડનું આયનીકરણ જેની $ pOH$ = .....
  • A$4.5$
  • B$2.5$
  • C$9.5$
  • D$7$
Easy
Download our app for free and get startedPlay store
c
\({\text{pH}} = {{\text{p}}^{{{\text{K}}_{\text{a}}}}} + \log \frac{{0.5}}{{0.5}} = {p^{{K_a}}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $OH^-$ આયનની સાંદ્રતા $\times 10^{-7} gram\, \,ions/litre$ હોય તો એક લીટર પાણીમાં $OH^-$ આયનની સંખ્યા કેટલી થાય ?
    View Solution
  • 2
    $N/10$ એસિટિક એસિડ $N/10 \,NaOH$ સાથે અનુમાપન કરતા, જ્યારે $25\%, 50\%$ અને $75\%$ અનુમાપન પૂર્ણ થાય તો દ્રાવણની $pH = ? [K_a = 10^{-5}]$
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ એસિડ ક્ષાર છે ?
    View Solution
  • 4
    જો દ્રાવણની $pH$ એ $ 2$ હોય તો દ્રાવણની $[H^+]$ શોધો.
    View Solution
  • 5
    $25\,^oC$ તાપમાને બેઇઝ $BOH$ માટે વિયોજન અચળાંક $1.0 \times 10^{-12}$ હોય, તો તેના $0.01\,M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... હશે.
    View Solution
  • 6
    જો $25°$ સે. એ ફ્લોરાઈડ આયનની $pK_b\, 10$, હોય તો તેજ તાપમાને પાણીમાં હાઇડ્રોક્લોરીક એસિડનો આયનીક અચળાંક = .......?
    View Solution
  • 7
    $NO_2$ ધરાવતાં ક્ષારનો જળવિભાજન અચળાંક શોધો.
    View Solution
  • 8
    જો $Z{r_3}{\left( {P{O_4}} \right)_4}$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{SP}$ વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો $S$ અને $K_{SP}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ? 

     

    View Solution
  • 9
    $25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......
    View Solution
  • 10
    જો સંયોજન $AB_5\,10^{-3}$ મોલ/લીટર તો $B^{-1}$ ની સાંદ્રતા ....... થશે.
    View Solution