નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
  • A$0.56$
  • B$1.12$
  • C$-0.56 $
  • D$-1.12$
AIPMT 2007, Diffcult
Download our app for free and get startedPlay store
b
Depression in freezing point: \(\Delta T_{f}=i \times k_{f} \times m\)

where, \(\Delta T_{f}=\) depression in freezing point

\(\mathrm{i}=\mathrm{vant}\) hoff factor

\(k_{f}=\) freezing point constant

\(\mathrm{m}=\) molality

\(\mathrm{i}=\frac{\text { Total no on moles at equilibrium }}{\text { Init inl moles }}\)

\(\quad \quad H X \rightarrow H^{+}+X^{-}\)

\(\mathrm{l}: \quad 0.5\quad \quad 0 \quad \quad 0\)

\(\mathrm{C}: \mathrm{c}-\mathrm{c\alpha} \quad \mathrm{c\alpha} \quad \mathrm{c\alpha}\)

\(\alpha=\frac{20}{100}=0.2, c=0.5 \mathrm{M}\)

\(\mathrm{c}-\mathrm{c} \alpha=0.4 \mathrm{M}, \mathrm{c\alpha}=0.1 \mathrm{M}, \mathrm{c\alpha} = 0.1 \mathrm{M}\)

Total moles at equilibrium \(=0.4 \mathrm{M}+0.1 \mathrm{M}+0.1 \mathrm{M}=0.6 \mathrm{M}\)

\(i=\frac{0.6 M}{0.5 M}=1.2\)

Depression in freezing point: \(\Delta T_{f}=1.2 \times 1.86 \;K / kg\;mol\) \(\times 0.5 M=1.12\; K\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 2
    વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
    View Solution
  • 3
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 4
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 5
    પાણી માટે $K_f = 1.86\,\, K\,kg\,mol$ $^{-1}$ જો તમારૂં વાહનનું રેડીયેટર $1.0$  કિ. ગ્રામ પાણી ધરાવે તો દ્રાવણ નું ઠારણ બિંદુ $ -2.8\,^o$ સે. જેટલું ઘટાડવામાં માટે ........ $gm$ ઇથીલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 6
    $1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
    View Solution
  • 7
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 8
    યુરિયાનું જલીય દ્રાવણ (અણુભાર $=60$) વાતાવરણના દબાણે $ 100.18^o$ સે તાપમાને ઊકળે છે. પાણી માટે $K_f= 1.86$  કૅ કિગ્રા મોલ$^{-1}$ અને $K_b= 0.512$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ $=$ ..... $^o$ સે.
    View Solution
  • 9
    પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

    (પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

    View Solution
  • 10
    અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
    View Solution