નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
Medium
Download our app for free and get startedPlay store
d
$\Delta {{T}_{f}}=i{{K}_{f}}m=$ $(1+(2-1)0.2)\times 1.86\times 0.5$ $=1.12\,K$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300\,K $ એ $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટર ધરાવતા દ્રાવણમાં અભિસરણ દબાણ $4.98 $ બાર છે. જો તે જ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.52 $ બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution
  • 2
    નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 3
    $K_3[Fe(CN)_6]$ ના મંદ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i) $ એ ..... [$100\%$ આયનીકરણ ધારતા]
    View Solution
  • 4
    બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 5
    યરિયાનુ $0.6 \%$ દ્રાવણ ........... સાથે સમઅભિસારી છે.
    View Solution
  • 6
    $125 .0\, g$ પાણીમાં  $0.85\, g$ $ZnCl_2$ ધરાવતુ દ્રાવણ $-0.23\,^oC$ તાપમાને ઠારણ પામે છે. ક્ષારનો દેખીતો વિયોજન અંશ .............. $\%$ જણાવો. (પાણી માટે $K_f = 1 .86\, K\, kg\, mol^{-1}$, પરમાણ્વિય દળ  : $Zn = 65 .3$ $Cl = 35.5$)
    View Solution
  • 7
    કોઈ વિશિષ્ટ તાપમાને, બે પ્રવાહી $A$ અને  $B$  ના બાષ્પદબાણ અનુક્રમે  $120$ અને  $180\,mm$ પારો છે. જો $2$ એ  $A$ ના મોલ્સ અને $B$ એ $3$  ના મોલ્સ ને મિશ્રિત કરવામાં આવે છે, તો તે જ તાપમાન પર દ્રાવણનું બાષ્પદબાણ કેટલું થશે ?
    View Solution
  • 8
    નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 9
    $1.22\, {~g}$ એક કાર્બનિક એસિડ $100 \,{~g}$ બેન્ઝીન $\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)$ અને $100\, {~g}$ એસિટોન $ 100 \, {~ g} $ $\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .$ માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ $0.17^{\circ} {C}$ જેટલું વધે છે.

    બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો ${ }^{\circ} {C}$માં ${x} \times 10^{-2}$ છે.${x}$નું મૂલ્ય $.....$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    $[$ આણ્વિય દળ : ${C}=12.0, {H}=1.0, {O}=16.0]$

    View Solution
  • 10
    બેન્ઝિનમાં $X$ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો $X$ નું મૂૂલ્ય કેટલું થાય?
    View Solution