વિધાન $- I$ : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ $1$ થી સમૂહ $18$ માં ધીરે ધીરે વધે છે.
વિધાન $- II$ : સમૂહ $1$ તત્ત્વો દૂવારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ $17$ તત્ત્વોની એસિડીક હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
$Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO$ and $Cl _{2} O _{7}$
તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.