$p$-પ્રકારના અર્ધવાહકમાં ગ્રાહ્ય (accepter) (ઉર્જા) સ્તર $6 \mathrm{eV}$ છે. હોલ ઉત્પન કરવા જરૂરી મહતમ તંરગલંબાઈ. . . . . . હશે.

$\text { ( } h \mathrm{c}=1242 \mathrm{eVnm}$ આપેલ છે.) 

JEE MAIN 2024
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે દર્શાવેલ ગેટ્સના જોડાણોનું આઉટપુટ કેટલું થશે?
    View Solution
  • 2
    $P-$  પ્રકારના અર્ધધાતુમાં....
    View Solution
  • 3
    $60\, dB$ પાવર ગેઇન ધરાવતું $npn$ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.પરિપથનો ઈનપુટ અવરોધ $100\,\Omega $ અને આઉટપુટ અવરોધ $10 \,k\,\Omega $ છે.  કોમન એમીટરનો પ્રવાહગેઇન $\beta $ કેટલો થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં બે ઇનપુટ $A$ અને $B$ અને એક આઉટપુટ $C$ સાથેનો લોજિક પરિપથ દર્શાવેલ છે. $A, B$ અને $C$ ના વોલ્ટેજને તરંગ સ્વરૂપમાં દર્શાવેલ છે. લોજિક પરિપથ કયો ગેટ છે?
    View Solution
  • 5
    $P - N$  જંકશનમાંથી $0.5 V$  ની પોટેન્શિયલ બેરીયર મળે છે. જો ડેપ્લેશન પ્રદેશ $5×10^{-7}m$  પહોળો હોય તો આ પ્રદેશમાં ઈલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 6
    ટ્રાન્ઝિસ્ટર માટે $\beta = 100$ અને એમિટર અને બેઝ વચ્ચેનો વોલ્ટેજ $ 0.7 V $ હોય,તો $V_{CE}$ કેટલા ......$V$ થાય?
    View Solution
  • 7
    $P - N - P$ ટ્રાન્ઝિસ્ટરના ઍમિટરમાં ....... મેજોરિટી કેરિયર્સ છે અને બેઝમાં ....... મેજોરિટી કેરિયર્સ છે.
    View Solution
  • 8
    પૂર્ણ તરંગ $P.N$ ડાયોડ રેક્ટિફાયરમાં $1500 $ $\Omega$ નો ભાર વાહક ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવતો. ધારો કે દરેક ડાયોડને લાક્ષણિક ભાર $R_f = 10$ $\Omega$ અને $R_f =\infty $  છે. જ્યારે દરેક ડાયોડને તરંગ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તેમનો કંપન વિસ્તાર $30$  વોલ્ટ અને આવૃત્તિ $50Hz $ છે, તો ભાર વિદ્યુત પ્રવાહની $peak,$  સરેરાશ અને $rms$ ની કિંમત અનુક્રમે ........છે.
    View Solution
  • 9
    નીચેની આકૃતિમાં $A$ અને $B$ એ ઈનપુટ્સ અને $C$ આઉટપુટ દર્શાવતો લોજીક ગેટ પરિપથ છે. $A, B$ અને $ C $ ના કોલ્ટેજ તરંગ સ્વરૂપો બીજી આકૃતિમાં નીચે દર્શાવ્યા મુજબ છે, તો પરિપથમાં લોજીક ગેટ કયો હશે?
    View Solution
  • 10
    નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
    View Solution