$P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

$Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

  • A$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી છે.
  • B$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી નથી.
  • C$  P$ (વિધાન) સાચું છે અને $Q$ (કારણ) ખોટું છે.
  • D$  P$ (વિધાન) ખોટું છે, જ્યારે $Q$ (કારણ) સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યું ઉદાહરણ આદિકોષકેન્દ્રી કોષનું નથી ?
    View Solution
  • 2
    ગોલ્ગી કોમ્પ્લેક્સનું મુખ્ય કાર્ય શું છે?
    View Solution
  • 3
    $A$ : કેટલાક જીવાણુ અજોડ સ્વરૃપલક્ષી લક્ષણો ધરાવે છે.

    $R$ : ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા છે.

    View Solution
  • 4
    વિશિષ્ટ રીતે તંતુમય, નળાકાર કે કણિકામય અંગિકા :
    View Solution
  • 5
    નીચેના પૈકી કઈ અંગિકાનો અંતઃપટલમયતંત્રનાં ઘટકો તરીકે સમાવેશ થતો નથી ?
    View Solution
  • 6
    કોષવાદ કયા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?
    View Solution
  • 7
    નીચે આપેલ કોષરસસ્તરની સંરચનામાં $P$ અને $Q$ શું છે ?
    View Solution
  • 8
    આપેલ રચના હલેસા જેવું કાર્ય કરે છે.
    View Solution
  • 9
    ...... એ મોટી સંખ્યામાં ...... તપાસી અને અવલોકન કર્યું કે બધા જ અલગ અલગ પ્રકારના કોષોની બનેલી રચના છે.
    View Solution
  • 10
    આદિકોષકેન્દ્રી કોષના રિબોઝોમનો પેટાએકમ કેવા છે 
    View Solution