$P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

$Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

  • A$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી છે.
  • B$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી નથી.
  • C$  P$ (વિધાન) સાચું છે અને $Q$ (કારણ) ખોટું છે.
  • D$  P$ (વિધાન) ખોટું છે, જ્યારે $Q$ (કારણ) સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસકંકાલ $.............$નું બનેલ છે. 
    View Solution
  • 2
    શ્વૉને નોંધ કરેલ પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર આજે કયા નામથી ઓળખાય છે ?
    View Solution
  • 3
    રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.
    View Solution
  • 4
    નીચે આપેલી અંગિકાઓનો અભ્યાસ કરો અને તેમના કાર્યો ઓળખો 
    View Solution
  • 5
    કઈ કોષ અંગિકા આંતરકોષીય અવકાશને બે ભિન્ન ખંડો એટલે કે, $luminal$ (અંતઃ) અને $extra luminal$  (કોષરસ) માં જુદા પાડે છે?
    View Solution
  • 6
    "પેલાડેના કર્ણો" એ .....છે.
    View Solution
  • 7
    નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
    View Solution
  • 8
    ફ્લૂઇડ મોઝેઇક મૉડલ જે કોષરસપટલ માટે છે, તેમાં .....
    View Solution
  • 9
    ક્રિસ્ટી એટલે ......
    View Solution
  • 10
    કોષનું ઉર્જાનું ચલણ કયું છે?
    View Solution