પાણી $\left(\rho=1000 \,kg / m ^3\right)$ અને કેરોસીન $\left(\sigma=800 \,kg / m ^3\right)$ ને બે એકસમાન નળાકાર પાત્રોમાં ભરવામાં આવે છે. બંને પાત્રો તેમના તળિયે નાનું છિદ્ર ધરાવે છે. છિદ્રમાંથી બહાર આવતા પાણી અને કેરોસીનની અનુક્રમે ઝડપ $v_1$ અને $v_2$ છે. તેમને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે જુદા-જુદા પ્રવાહીથી $10 \,cm$ બાજુવાળા સમઘનને સમતોલનમાં રાખેલ છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ગુરત્વ $0.6$ અને $0.4$ છે. તો સમઘનનું દળ .......... $g$ ?
એક ટાંકીએ પાણીથી ભરવામાં આવી છે અને તેની અંદર બે છિદ્રો $A$ અને $B$ પાડવામાં આવે છે. સમાન અવધિ મેળવવા માટે $\frac{h}{h^{\prime}}$ નો ગુણોત્તર કેટલો હોવો જોઇએ ?
એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.
$8\times 10^{-3}\;m$ વ્યાસવાળા નળમાંથી પાણી સતત રીતે વહે છે. નળમાંથી બહાર નીકળતી વખતે પાહીનો વેગ $0.4\; ms ^{-1}$ છે. નળની નીચે $2 \times 10^{-1}\; m$ અંતરે પાણીના પ્રવાહનો વ્યાસ ($\times 10^{-3}\;m$ માં) કેટલો હશે?
$L,\frac{L}{2}$ અને $\frac{L}{3}$ લંબાઈની ત્રણ કેશળીઓ શ્રેણીમાં જોડેલ છે. તેમની ત્રિજ્યાઓ અનુક્કમે $r, \frac{r}{2}$ અને $\frac{r}{3}$ છે. પછી જો ધારારેખીય વહન જાળવી રાખવામાં આવે છે અને પહેલી કેશનળીની વચ્ચે દબાણ $P$ છે તો ...