પાતળા તારની ત્રિજ્યા $0.16\, mm$. છે. ચોરસ મીલીમિટરમાં આડછેદનું ક્ષેત્રફળ સાર્થક આંકના સ્વરૂપમાં શોધો.
Medium
Download our app for free and get startedPlay store
b
Area $=\pi r ^{2}=\pi \times 0.16^{2}=0.080384$

$0.16$ has 2 significant digits

So, answer should also have 2 significant digits.

So, the answer is $0.080 mm ^{2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના $50$ કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન $0.5 \mathrm{~mm}$ હોય, તો . ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક________છે.
    View Solution
  • 2
    યાદી $- I$ સાથે $-II$ ને સરખાવો અને સાચો જવાબ પસંદ કરો.

    યાદી - I

    યાદી - II

     (A) સ્પ્રિંગ  અચળાંક

     (1) $M^1L^2T^{-2}$

     (B) પાસ્કલ

     (2) $M^0L^0T^{-1}$

     (C) હર્ટઝ

     (3) $ M^1L^0T^{-2}$

     (D) જૂલ

     (4) $M^1L^{-1}T^{-2}$

    View Solution
  • 3
    વાયુની બે વિશિષ્ટ ઉષ્મા  $C_P = (12.28 \pm 0.2)$ એકમ અને $C_V = (3.97 \pm 0.3)$ એકમ હોય તો વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 4
    આત્મપ્રેરકત્વનો એકમ શું થાય?
    View Solution
  • 5
    જો ${E}, {L}, {m}$ અને ${G}$ અનુક્રમે ઉર્જા, કોણીય વેગમાન, દળ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો સૂત્ર ${P}={EL}^{2} {m}^{-5} {G}^{-2}$ માં રહેલ રાશિ $P$ નું પરિમાણિક સૂત્ર કેવું થાય?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો બળનો એકમ છે?
    View Solution
  • 7
    અવરોધકતાનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 8
    જો તારની લંબાઈ અને વ્યાસ બંનેના માપનમાં પ્રતિશત ત્રુટી $0.1 \%$ હોય તો આ તારના અવરોધના માપનમાં ત્રુટી......
    View Solution
  • 9
    સૌર અચળાંક (એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડ દીઠ પૃથ્વી પર પડતી ઊર્જા) ના પરિમાણો કયા છે?
    View Solution
  • 10
    સ્ક્રૂગેજ માટે પીચ $1\, mm$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી $8$ કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો $72$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... $mm$ છે.
    View Solution