પાત્રના તળિયે $l$ લંબાઇ અને $r$ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$ હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$ છે. )
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે તેનો વહન દર $0.18$ લી$/$મિનીટ થી વધારીને $0.48$ લી$/$મિનીટ કરવામાં આવે ત્યારે વર્તુળાકાર નળમાંથી વહેતા પાણીના દહનનો પ્રકાર કયો હો ? ત્રિજ્યા અને પાણીની નિગ્ધતા અનુક્રમે $0.5\, cm$ અને $10^{-3}\, Pa s$ છે.
(પાણીની ઘનતા : $10^{3}\, kg / m ^{3}$).
સર્લના પ્રયોગમાં, $M\,kg$ દળ ધરાવતા ભારને, $2\, m$ લંબાઈ ધરાવતા અને $1.0\, mm$ ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો $4.0\, mm$ છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા $2$ ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા $8$ છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... $mm$ થાય.
$0.3\,g$ દળ અને $8\,g / cc$ જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા $1.3\,g / cc$ હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ $x \times 10^{-4}\,N$ હશે . [g $:=10 m / s ^2$ લો.]
$1\,cm ^3$ ધનફળ ધરાવતો એક પરપોટો $40\,m$ ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી $12^{\circ}\,C$ તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ $1 \times 10^5\,Pa$ અને પાણીની ધનતા $1000\,kg / m ^3$ તથા $g =10\,m / s ^2$ છે. $40\,m$ ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ $..........\,cm^3$ હશે.