$PbO$ ના બે સ્ફટીકમય સ્વરૂપો છે. એક પીળો અને બીજો લાલ. આ બે સ્વરૂપોની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-217.3$ અને $-219.0 $ કિ.જુ / મોલ છે. ધન માધ્યમમાં સંક્રાંતિ માટેની એન્થાલ્પીની ગણતરી.....$KJ$ થશે.

$ PbO$$(yellow)$ $\rightarrow$ $PbO$$(red)$

Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકિયા $CaC{O_{3\left( s \right)}} \to Ca{O_{\left( s \right)}} + C{O_{2\left( g \right)}}$ માટે $\Delta {H^o} = 178.3\,kJ$ અને $\Delta {S^o} = 160\,J{K^{ - 1}}$ હોય, તો ક્યા તાપમાને પ્રકિયા સ્વયંભૂ થશે ?
    View Solution
  • 2
    $300\,K$ પર સ્વતંત્ર પ્રક્રમો માટે, સ્વયંભૂ ન થતી (આપમેળે ના થાય તેવી) પ્રક્રમોની સંખ્યા નીચે આપેલામાંથી $.........$ છે.
    પ્રક્રમ $\Delta H / kJ\,mol ^{-1}$ $\Delta S / J K^{-1}$
    $A$ $-25$ $-80$
    $B$ $-22$ $40$
    $C$ $25$ $-50$
    $D$ $22$ $20$
    View Solution
  • 3
    નીચેના કયા એક સમીકરણ માટે $\Delta H^o$ પ્રક્રિયાએ નિપજના $\Delta H_f$ બરાબર હોય છે ?
    View Solution
  • 4
    પ્રક્રિયા $X_{2(g)} + 4Y_{2(g)} \rightleftharpoons XY_{4(g)}$ માટે $\Delta H$નું મૂલ્ય શૂન્યથી ઓછું છે. $XY_{4(g)}$ ની રચના તરફેણ કરવામાં આવશે,...
    View Solution
  • 5
    $AB, A_2$ અને $B_2$ દ્વિપરમાણ્વીય પરમાણુઓ છે. જો $A_2, AB$ અને $B_2$ ના બંધ એન્થાલ્પીનો ગુણોતર  1: 1: 0.5   અને $A_2$ અને $B_2$માથી $AB$ રચનાની એન્થાલ્પી $-100\, kJ\, mol^{-1}$. $A_2$ ની બંધ ઊર્જા કેટલી..............$\mathrm{kJ\,mol}^{-1}$ છે.
    View Solution
  • 6
    $CO_2$$_{(s)}$ $\rightarrow$ $CO_2$$_{(g)}$ પ્રક્રિયા માટે......
    View Solution
  • 7
    ઘન સપાટી પરના વાયુઓનું અધિશોષણ સામાન્ય રીતે ઉષ્માક્ષેપક છે કારણ કે
    View Solution
  • 8
     નીચે પૈકી કોની ખંડનની સૌથી ઓછી એન્થાલ્પી છે?
    View Solution
  • 9
    સ્વયંભુ અપ્રતિવર્તીં પ્રક્રિયામાં પ્રાણીલી અને વાતાવરણની કુલ એન્ટ્રોપીમાં શું થાય ?
    View Solution
  • 10
    આંતરિક ઊર્જા ફેરફાર જ્યારે પ્રણાલી અવસ્થા $A$ થી $B$ સુધી જાય છે ત્યારે $ 40 \, \, kJ/mole $ છે. જો પ્રણાલી પ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ થી $B$ સુધી જાય અને અપ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ અવસ્થામાં પરત આવે તો આંતરિક ઊર્જામાં ચોખ્ખો ફેરફાર શું થશે?
    View Solution