$PH_3$ કરતાં $NH_3$ નું ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઘણુ વધારે હોય છે તેનું કારણ.......
  • A$NH_3$ નો અણુભાર ઘણો વધુ હોય છે.
  • B$NH_3$ પીરામીડલ ઇન્વર્ઝન અનુભવે છે.
  • C$NH_3$ અણુઓ હાઇડ્રોજન બંધ બનાવે છે.
  • D$NH_3$ આયનિક બંધ ધરાવે છે જ્યારે $PH_3$ સહસંયોજક બંધ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
\(NH_3\) અણુઓ આંતર આણ્વીય \(H-\) બંધન ધરાવે છે. અને તેથી \(PH_3\) ની સરખામણીએ તેનું ઉત્કલનબિંદુ ઘણુ વધારે દર્શાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલીએનાયન નું સર્જન નીચેનામાંથી શેમાં મહત્તમ હોય છે?
    View Solution
  • 2
    એક ગેસ રીડકસન દ્વારા ફૂલોના રંગને બ્લીચ કરે છે, જ્યારે બીજો ઓક્સિડેશન દ્વારા તો  બે વાયુ કયા હશે ?
    View Solution
  • 3
    $(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરતા એક વાયુ મળે છે. આ વાયુ.......... રીતે પણ મળે.
    View Solution
  • 4
    ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
    View Solution
  • 5
    જ્યારે સાંદ્ર $H_2SO_4$ ને $KNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બ્રાઉન ધુમાડા મળે છે, જે .... ને લીધે હોય છે.
    View Solution
  • 6
    નાઇટ્રોજન $NCl_3$ બનાવે છે જ્યારે ફોસ્ફરસ  $PCl_3$  અને  $PCl_5$ બંને બનાવે છે, શા માટે?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યો ઝેનોન ફ્લોરાઈડ અશકય છે
    View Solution
  • 8
    $H_3PO_2$ ની પ્રબળ રિડયુસિંગ વર્તણૂક શાના લીધે છે ? 
    View Solution
  • 9
    નાઇટ્રોજન ફક્ત $NCl_3$ બતાવે છે, જ્યારે ફોરફરસ $PCl_3$ અને $PCl_5$ એમ બંને બનાવે છે. શા માટે ?
    View Solution
  • 10
    કેટલાક આયનો, કે જે હેલાઈડ આયનો જેવા ગુણધર્મો ધરાવે છે, તે બે અથવા વધુ પરમાણુઓ કે જેમાંનો ઓછામાં ઓછો એક નાઈટ્રોજન હોય, તેવા આયનોને શું કહે છે?
    View Solution