પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના ગુણોત્તરનું પરિમાણ શું હશે ?
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વી વ્યાસાંતે આવેલા બિંદુઓ $A $ અને $ B $ પરથી આવકાશીય પદાર્થનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન -દિશા વચ્ચેેનો ખૂણો  $2.9 × 10^{-4}  rad$ છે. પૃથ્વીનો વ્યાસ  $1.28 × 10^4 km$ લઈએ, તો પૃથ્વી અને પદાર્થ વચ્ચે અંતર શોધો.
    View Solution
  • 2
    આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?
    View Solution
  • 3
    વિકૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 4
    $r.m.s.$ (root mean square) વેગનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 5
    વિજભારનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 6
    બે પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાના બળને

    $F=\alpha \beta \,\exp \,\left( { - \frac{{{x^2}}}{{\alpha kt}}} \right);$

    વડે આપવામાં આવે છે, જ્યાં $x$ એ અંતર, $k$ બોલ્ટઝમેન અચળાંક અને $ T$ તાપમાન છે. તથા $\alpha$ અને $\beta$ એ અન્ય અચળાંકો છે. $\beta$ નું પરિમાણિક શું થાય?

    View Solution
  • 7
    પાવર નો એકમ કયો છે?
    View Solution
  • 8
    વેગમાનનો $SI$ એકમ શું થાય?
    View Solution
  • 9
    વર્તુળનું સમીકરણ $x^2+y^2=a^2$, જ્યાં $a$ એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને $(0,0)$ ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : $(x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2$ માટે $A$ અને $B$ નાં સાચા પરિણામો ......... થશે. $t$ નું પરિમાણ $\left[ T ^{-1}\right]$ વડે આપવામાં આવે છે.
    View Solution
  • 10
    નીચે આપેલ જોડમાંથી એવી જોડ પસંદ કરો કે જેની પાસે પોતાનું પરિમાણ નથી.
    View Solution