પોલોનિયમ સિવાયના સમૂહ $16$ ના તત્વોને શા માટે ચાલ્કોજન કહેવાય છે?
Easy
Download our app for free and get startedPlay store
a
પોલોનિયમ સિવાયના સમૂહ $16$ ના તત્વો ને ચાલ્કોજન કહે છે, ખીનજ બનાવતાં તત્વો કારણ કે આ તત્વો મુખ્યત્વે ઓક્સાઇડ અને સલ્ફાઇડ ખનીજોમાં ધાત્વિક અયસ્ક સ્વરૂપે હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાતાવરણમાં મળતો પ્રાપ્ય ઉમદા વાયુ કયો છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી પ્રબળ હાઇડ્રોજન બંધ શેમાં હોય છે?
    View Solution
  • 3
    ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છે
    View Solution
  • 4
    કયું  ફોસ્ફરસનું સૌથી ઉષ્માગતીકીયરીતે  સ્થાયી  એલોટ્રોપિક સ્વરૂપ છે
    View Solution
  • 5
    કયા નાઇટ્રોજન ટ્રાઇહેલાઇડ્સ ઓછામાં ઓછા બેઝિક છે?
    View Solution
  • 6
    કલેથ્રેટ ...... તરીકે વ્યાખ્યાયિત થાય છે.
    View Solution
  • 7
    $He$ થી  $Xe$ સુધી ઉમદા વાયુઓના ઉત્કલન બિંદુના વધારા માટે કયા પરિબળ સૌથી વધુ જવાબદાર છે ?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યો ઝેનોન ફ્લોરાઈડ અશકય છે
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યો આયોડીનનો સાચો સહસંયોજક ઓક્સાઇડ છે?
    View Solution
  • 10
    સલ્ફરનુ ક્યુ સંયોજન રેફ્રિજરન્ટ તરીકે વપરાય છે ?
    View Solution