પોલોનિયમ સિવાયના સમૂહ $16$ ના તત્વોને શા માટે ચાલ્કોજન કહેવાય છે?
Easy
Download our app for free and get startedPlay store
a
પોલોનિયમ સિવાયના સમૂહ $16$ ના તત્વો ને ચાલ્કોજન કહે છે, ખીનજ બનાવતાં તત્વો કારણ કે આ તત્વો મુખ્યત્વે ઓક્સાઇડ અને સલ્ફાઇડ ખનીજોમાં ધાત્વિક અયસ્ક સ્વરૂપે હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વધતા પરમાણુ સાથે હેલોજનની નીચેના કયા ગુણધર્મોમાંની સંખ્યામાં વધારો થાય છે?

    $(I)$ આયનીકરણ ઉર્જા       $(II)$ આયનીય ત્રિજ્યા

    $(III)$ $X_2$ ની બંધ ઉર્જા     $(IV)$બાષ્પીભવન એનથાલ્પી

    View Solution
  • 2
    નીચેનામાંથી કયો ઉમદા વાયુ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે?
    View Solution
  • 3
    સમૂહ $-15$ નુ ક્યુ તત્વ હાઇડ્રોજન સાથે સૌથી વધુ બેઝિક સંયોજન આપે છે ?
    View Solution
  • 4
    પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી હોવાનું કારણ.....
    View Solution
  • 5
    આપેલા એસિડો માટે નીચેનામાંથી ક્યો ક્રમ સાચા $pKa$ નો વધતા મૂલ્યોનો દર્શાવે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કોણ ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા એમ બંને તરીકે વર્તે છે ?
    View Solution
  • 7
    $AgNO_3$ માંથી $Ag$  મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા ઉમદા વાયુના બાહ્યતમ કોશમાં ઈલેક્ટ્રોન્સની અષ્ટક રચના પૂર્ણ નથી?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા હેલોજનનું રિડક્શન સૌથી સરળતાથી થાય છે ?
    View Solution
  • 10
    હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ $HF > HI > HBr > HCl$ છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?
    View Solution