પોલોનિયમ સિવાયના સમૂહ $16$ ના તત્વોને શા માટે ચાલ્કોજન કહેવાય છે?
  • A
    આ તત્વો ખાસ કરીને સલ્ફર અને ઓક્સિજન ઘણીબધી ધાત્વિક ખનીજોમાં હાજર હોય છે, જે માં તે મુખ્યત્વે ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે હોય છે.
  • B
    મોટા ભાગના એસિડો આ તત્વો ધરાવે છે, ખાસ કરીને સલ્ફર અને ઓક્સિજન
  • C
    આ તત્વો મુખ્યત્વે એનાયનો બનાવે છે.
  • D
    આ તત્વો વિવિધ એલોટ્રોપીક સ્વરૂપો માં અસ્તીત્વ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
a
પોલોનિયમ સિવાયના સમૂહ \(16\) ના તત્વો ને ચાલ્કોજન કહે છે, ખીનજ બનાવતાં તત્વો કારણ કે આ તત્વો મુખ્યત્વે ઓક્સાઇડ અને સલ્ફાઇડ ખનીજોમાં ધાત્વિક અયસ્ક સ્વરૂપે હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3Cl{O^ - } \to ClO_{3\left( {aq} \right)}^ -  + 2Cl_{\left( {aq} \right)}^ - $; પ્રક્રિયા નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ સૌથી ઓછો એસિડિક હશે?
    View Solution
  • 3
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો આંતર હેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
    View Solution
  • 5
    નીચેનીમાંથી કઈ ગોઠવણી તેની વિરુદ્ધ સૂચવેલા વલણોનું યોગ્ય ગુણધર્મ આપતું નથી?
    View Solution
  • 6
    આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ ઓક્સિજનનુ ઝડપથી શોષણ કરે છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કોણ સૌથી વધુ બેઝિક છે ?
    View Solution
  • 9
    નાઇટ્રોજન સમૂહમાં $N$ થી $Sb$ તરફ જતા હાઇડ્રાઇડમાંનો $H - M - H$ બંધકોણ $90^o$ ની નજીકનો બનતો જાય છે, કારણ કે ......
    View Solution
  • 10
    સૌ પ્રથમ સૂર્યમાં અને ત્યારબાદ પૃથ્વીમાંથી શોધાયેલો ઉમદા વાયુ કયો છે?
    View Solution