પોલોનિયમ સિવાયના સમૂહ $16$ ના તત્વોને શા માટે ચાલ્કોજન કહેવાય છે?
  • A
    આ તત્વો ખાસ કરીને સલ્ફર અને ઓક્સિજન ઘણીબધી ધાત્વિક ખનીજોમાં હાજર હોય છે, જે માં તે મુખ્યત્વે ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે હોય છે.
  • B
    મોટા ભાગના એસિડો આ તત્વો ધરાવે છે, ખાસ કરીને સલ્ફર અને ઓક્સિજન
  • C
    આ તત્વો મુખ્યત્વે એનાયનો બનાવે છે.
  • D
    આ તત્વો વિવિધ એલોટ્રોપીક સ્વરૂપો માં અસ્તીત્વ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
a
પોલોનિયમ સિવાયના સમૂહ \(16\) ના તત્વો ને ચાલ્કોજન કહે છે, ખીનજ બનાવતાં તત્વો કારણ કે આ તત્વો મુખ્યત્વે ઓક્સાઇડ અને સલ્ફાઇડ ખનીજોમાં ધાત્વિક અયસ્ક સ્વરૂપે હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાથી ક્યો પદાર્થ સૌથી વધુ બેઝીક છે?
    View Solution
  • 2
    આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે $P-H$ બંધો ધરાવે છે તે શોધો.
    View Solution
  • 3
    ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :
    View Solution
  • 4
    $XeO_3F_2$ માં $Xe$ પરમાણુ પર બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે જણાવો.
    View Solution
  • 5
    દરિયાઈ પાણીમાંથી બ્રોમિનના ઉત્પાદનમાં, બ્રોમાઇડ્સ ધરાવતી માતૃ પ્રવાહીને નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે
    View Solution
  • 6
    જ્યારે $Cl_2$ ને  $H-\overset{1\,s}{\mathop{O}}\,-\overset{1\,s}{\mathop{O}}\,-H$ ના દ્રાવણ માથી પસાર કરવામાં આવે છે ત્યારે કઈ નીપજ મળી શકે છે ?
    View Solution
  • 7
    $O-O$ બંધ ધરાવતો એસિડ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 8
    ક્લોરીન અને નીચેનામાંથી બીજા કોના વડે બ્લીચીંગ પાવડર મેળવાય છે?
    View Solution
  • 9
    $H_2SO_3, H_2SO_4$ અને $H_2S_2O_7$ ના બંધારણમાં $\pi -$ બંધની સંખ્યાનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 10
    ફોસ્ફરસના હાઇડ્રાઇડ એ.........
    View Solution