પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો $I$ થી $III$ પૈકી કયા વિધાન(નો) સાચા છે ?

$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.

$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.

$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.

  • Aફક્ત $I$ અને $II$
  • Bફક્ત $I$ અને $III$
  • C$I, II$ અને $III$
  • Dફક્ત $III$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
Active transport proteins exchanges \(Na^+\) ions for \(K^+\) ions across the plasma membrane of animal cells.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ ડાયસેકેરાઇડ એ નોન રીડ્યુસિંગશર્કરા.....
    View Solution
  • 2
    $D-$ ગ્લુકોઝ અને $D-$  ફ્રુટોઝ કોના  દ્વારા અલગ કરી શકાય છે
    View Solution
  • 3
    ઓસાઝોનની રચના માટે અસરકારક બંધારણીય  એકમ જરૂરી છે
    View Solution
  • 4
    $(A) $ જ્યારે જે $pH$  એ દ્રાવણમાં ઘનઆયન અને ઋણઆયનની સાંદ્રતા વધુ હોય ત્યારે તેની પાણીમાં દ્રાવ્યતા મહત્તમ હોય. $(B) $ તે નીનહાઈડ્રીન કસોટી આપે છે. $(C)$ નાઈટ્રીસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં નાઈટ્રોજન વાયુ મુક્ત કરે છે.
    View Solution
  • 5
    સુક્રોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી?
    View Solution
  • 6
    ગ્લુકોઝનાં એનોમર્સ એટલે શું ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
    View Solution
  • 8
    $D-$ મેનોઝ  $\overset{H{{O}^{-}}}{\longleftrightarrow} \,D-$ ગ્લુકોઝ $\overset{H{{O}^{-}}}{\longleftrightarrow} \,(A)$

    ઉપરોક્ત પ્રકિયા ની નીપજ $(A)$  શું હશે ?

    View Solution
  • 9
    નીચે આપેલામાંથી કઈ એક રિડયુસીંગ શર્કરા છે ?
    View Solution
  • 10
    નીચેના પૈકી કોના દ્વારા ગ્લુકોઝ અને ક્રુક્ટોઝને અલગ ઓળખી શકાતા નથી ?
    View Solution