Question
પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે?

Answer

પરદેશ જવામાં લેખકને મા-બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનાં જોખમ, સંસ્કૃતિનો હાસ વગેરે ગેરલાભ દેખાય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન દેખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“પદાર્થ ઘડતર અને જીવન ઘડતર” બન્નેની તુલના તમારા શબ્દોમાં કરો.
લેખિકા સાથે વાત કરતાં કુતમ્માને ગળે ડૂમો કેમ બાઝ્યો?
કરુણાશંકર માસ્તરે ભવાયાની રમત શા માટે બંધ રખાવી?
સાસણમાં રહેતો ડ્રાઇવરનો મિત્ર “પુલ પર સાવજ છે ? એ વાત માનવા કેમ તૈયાર ન થયો?
મૂલ્યઘડતરની વાત લેખક કયા ઉદાહરણ થી કેવી રીતે સમજાવે છે ?
સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી ?
લેખિકા શાળાના સમાંરભમાં જે ગામ ગયાં તે ગામનું તમારા શબ્દોમાં વર્ણન કરો.
રહ્યાં-સહ્યાં પંખીઓ ઉદાસ આંખે આપણને “ખમૈયા” કરવાનું શા માટે કહે છે ?
ભવાઈ -એક ગ્રામ્ય મનોરંજનનો પ્રકાર - તમારા શબ્દોમાં વણવો.
અનિરુદ્ધ પોતાના મિત્ર ડૉ. પીયૂષને તેમના સસરા મળવા આવે ત્યારે 'શું કરવું' એવા ડૉ. પીયૂષના પ્રશ્નના ઉત્તરમાં શું કહે છે ?