Question
સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી ?

Answer

સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી. તેમણે કહ્યું, 'તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વહેવારું બને. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ડો. પીયૂષ પોતાના મિત્ર અનિરૃદ્ધને જ્યાર એમ પૂછે છે કે, “તું અહીં લડવા જ આવ્યો છે ?'' ત્યારે અનિરુદ્ધ શું કહે છે?
ફોઈનો ઉપાય લેખકને વધારે ગમ્યો, કારણ કે ...... 
મૂલ્યઘડતરની વાત લેખક કયા ઉદાહરણ થી કેવી રીતે સમજાવે છે ?
લેખકને મિલના ભૈયાજીએ શો ઉપાય બતાવ્યો? લેખકે તેનો અમલ કેમ ન કર્યો?
સાસણમાં રહેતો ડ્રાઇવરનો મિત્ર “પુલ પર સાવજ છે ? એ વાત માનવા કેમ તૈયાર ન થયો?
એયપ્પા મુંબઈ જઈ કઈ રીતે ભણ્યા ?
મગને દસ્તાવેજમાં સહી કેમ કરી આપી?
ન્યૂયૉર્કની હોટલના પિરસણિયાએ લેખકમાં પાસે હસ્તાક્ષર કેમ માંગ્યા?
અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને 'આમટેઝ ઍનિમલ આર્ક’ એવું નામ કેમ આપ્યું?
નમાજ અદા કરનાર ફકીર કેમ ખુશ થાય છે ?