(image) $\xrightarrow{{[O]}}A\xrightarrow{{SOC{l_2}}}B\xrightarrow{{Na{N_3}}}C\xrightarrow{{Heat}}D$
કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.
કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
image$\xrightarrow{{A{c_2}O}}A\mathop {\xrightarrow{{B{r_2}}}}\limits_{C{H_3}COOH} B\mathop {\xrightarrow{{{H_2}O}}}\limits_{{H^ + }} C$