પ્રક્રિયા દરમ્યાન એન્થાલ્પીનો ફેરફાર ....... પર આધારિત નથી.
Easy
Download our app for free and get started
d હેસના નિયમ અનુસાર, પ્રક્રિયા દરમિયાન એથાલ્પીમાં પરિવર્તન એ પ્રક્રિયાના તબક્કાની સંખ્યા પર આધાર રાખતો નથી.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $2$ મોલ $C_2H_6$ સંપૂર્ણ પણે સળગી $3129\, kJ$ ઉષ્મા છૂટી પાડે છે. તો $C_2H_6$ ની નિર્માણ ઉષ્મા .....$J$ થશે. $CO_2$ અને $H_2O$ ની $\Delta \,Hf$ અનુક્રમે $-395$ અને $-286 \,kJ$ છે.
કુદરતી વાયુ ધારો કે જે મિથેન અને ઈથેનનું એક માત્ર મિશ્રણ છે. $S.T.P.$ એ $10$ લીટર વાયુનું સંપૂર્ણ દહન કરતાં ઉત્પન્] થતી ઉષ્મા $476.6 \,kJ$ છે. $\Delta H_{comb}$ $CH_4$$_{(g)} = -894\, kJ \,mol$ અને $\Delta H_{comb}$ $C_2H_6 = {-1} 500\, kJ \,/ mol$ તો કદ દ્વારા મિશ્રણ ઘટકો મિથેન અને ઈથેન ની ટકાવારી ..... થશે.
જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે $450\, K$ પર $\Delta_{ r } H$ એ $30\, kJ\, mol ^{-1}$ હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે $\Delta_{ r } S$ નું મૂલ્ય $\left( J K^{-1} mol ^{-1}\right.$ માં) જણાવો.