પરમાણુ બોમ્બ માં ઊર્જા મુકત થાય છે. કારણ કે.
  • Aન્યુટ્રોન અને $_{92}{U^{235}}$ ની શૃખલા પ્રક્રિયા
  • Bન્યુટ્રોન અને  $_{92}{U^{238}}$ ની શૃખલા પ્રક્રિયા
  • Cન્યુટ્રોન અને  $_{92}{P^{240}}$ ની શૃખલા પ્રક્રિયા
  • Dન્યુટ્રોન અને  $_{92}{U^{236}}$ ની શૃખલા પ્રક્રિયા
AIIMS 2001, Easy
Download our app for free and get startedPlay store
a
In an atom bomb, the energy is released because of the chain reaction of neutrons and \({ }_{92} U ^{235}\).

The nuclear reaction taking place in the atom is as follows

\({ }_{92} U ^{235}+{ }_0 n ^1 \rightarrow_{36} Ba ^{141}+{ }_{56} Kr ^{92}+30 n ^1+ Q (200 MeV )\)

The three neutrons generated can react with three different atoms which leads to chain reaction.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બધા જ સાચાં વિધાનો આપેલા છે.

    $(A)$ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોન માટે કોણીય વેગમાન $h$ ના પૂર્ણગુણાંકમાં હોય છે.

    $(B)$ ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા નથી.

    $(C)$ નયુક્લિયર બળો સ્પિન ઉપર આધાર રાખે છે.

    $(D)$ નયુક્લિયર બળો કેન્દ્રિય અને વિદ્યુતભાર થી સ્વતંત્ર છે.

    $(E)$ ન્યુક્લિયસની સ્થિરતા પેકીંગ ફેક્રશનના વ્યસ્ત પ્રમણમાં હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    વિધાન $1$ અને વિધાન $2$ માટે નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    વિધાન $1$ : ભારે ન્યુકિલયસના વિખંડન અથવા હલકા ન્યુકિલયસોના સંલયન વખતે ઊર્જા ઉત્પન્ન થાય છે.

    વિધાન $2$ : ન્યુકિલયોનદીઠ બંધનઊર્જા ભારે ન્યુકિલયસ માટે $Z$ માં વધારો થતા વધે છે,જયારે હલકા ન્યુકિલયસ માટે તે $Z$ માં વધારો થતા ઘટે છે.

    View Solution
  • 3
    રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?
    View Solution
  • 4
    ન્યક્લિયર રીએક્ટરની પ્રક્રિયાને ક્રીટીકલ કહે છે, જ્યારે મલ્ટીપ્લીકેશન ફેક્ટરની કિંમત .......હોય છે.
    View Solution
  • 5
    $t=0$ સમયે, પદાર્થ ${A}$ અને ${B}$ બે ન્યુક્લિયર દ્રવ્યનો બનેલો છે. જ્યાં ${N}_{{A}}(0)=2 {N}_{{B}}(0)$, બંને દ્રવ્યના ક્ષય નિયાતાંક $\lambda$ છે. જ્યાં $A$ નું રૂપાંતર ${B}$ માં અને ${B}$ નું રૂપાંતર ${C}$ માં થાય છે.  ${N}_{{B}}({t}) / {N}_{{B}}(0)$ નો સમય $t$ સાથે થતો ફેરફારનો ગ્રાફ કયો છે?

    ${N}_{{A}}(0)=$ ${t}=0$ સમયે $A$ ના પરમાણુ 

    ${N}_{{B}}(0)=$ ${t}=0$ સમયે $B$ ના પરમાણુ 

    View Solution
  • 6
    ${}_{92}^{235}U$ રીએક્ટર $30$ દિવસમાં $2\, kg$ બળતણ વાપરે છે. દર વિખંડન દિઠ $185\,MeV$ ઊર્જા મુક્ત થાય તો રીએક્ટર પાવર ......... $MW$ (એવોગ્રેડો અંક $= 6 \times 10^{23}\, /mol)$ ?
    View Solution
  • 7
    ${ }_{92}^{238} A \rightarrow{ }_{90}^{234} B +{ }_2^4 D + Q$

    આપેલ ન્યૂક્લિયર પ્રક્રિયામાં, મુક્ત થતી ઊર્જાનું અંદાજિત (સંનિકટ) મૂલ્ય $..........\,MeV$ હશે.

    ${ }_{92}^{238} A=$ નું દળ $238.05079 \times 931.5\,MeV / c ^2$

    ${ }_{90}^{234} B =$ નું દળ $234.04363 \times 931.5\,MeV / c ^2$

    ${ }_2^4 D =$ નું દળ $4.00260 \times 931.5\,MeV / c ^2$ આપેલ છે.

    View Solution
  • 8
    નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :

    $(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.

    $(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.

    $(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની  સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.

    $(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :

    View Solution
  • 9
    ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય 
    View Solution
  • 10
    $\gamma$ - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?
    View Solution