પરમાણ્વિય ક્રમાંકના પ્રયોગ પર આધારિત આધુનિક આવર્તકોષ્ટક જે પરમાણ્વિય કમાંકનું મહત્ત્વ દર્શાવે છે તે......... સાથે સંકળાયેલ છે.
  • A
    બ્રેગના ક્ષ-કિરણ વિવર્તનના કાર્ય
  • B
    મોસલેના ક્ષ-કિરણ વર્ણપટના કાર્ય
  • C
    મૂલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગ
  • Dલોથર મેયરના પરમાણ્વિય કદ $\to $ પરમાણ્વિયભારના દોરેલા વક્ર
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી  કયું કે જે કદમાં સૌથી નાનું છે ?
    View Solution
  • 2
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 3
    સંક્રાંતિ શ્રેણીની પ્રથમ હરોળના ચાર ક્રમિક તત્વો તેમના પરમાણુક્રમાંક સાથે દર્શાવ્યા છે. તેમાંથી કયા તત્વની ત્રીજી આયનીકરણ શક્તિ સૌથી વધુ અપેક્ષિત છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા આયનીય ઘટકની ત્રિજ્યા મહત્તમ હશે ?
    View Solution
  • 5
    યાદી $-I$ની યાદી $-II$ સાથે મેળ કરો:

    યાદી $-I$

    (ધાતુ આયન)

    યાદી $-II$

    (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ)

    $(a)$ $\mathrm{Mn}^{2+}$ $(i)$ સમૂહ $- III$
    $(b)$ $\mathrm{A} \mathrm{s}^{3+}$ $(ii)$ સમૂહ $- IIA$
    $(c)$ $\mathrm{Cu}^{2+}$ $(iii)$ સમૂહ $- IV$
    $(d)$ $\mathrm{Al}^{3+}$ $(iv)$ સમૂહ $- IIB$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

    View Solution
  • 6
    એક તત્વ ના ક્લોરાઈડ $A $ પાણી માં તટસ્થ દ્રાવણ આપે છે . આવર્ત કોષ્ટકમાં તત્વ $A $ કયા જુથ નું હશે ?
    View Solution
  • 7
    $p$-વિભાગના તત્વો અને તેમના સંયોજનોના સંદભમાં સાચા વિધાનો ઓળખી બતાવો.

    ($A$) અધાતુઓ, ધાતુઓ કરતા વધારે (અધિક) વિધૃતઋણતા ધરાવે છે.

    ($B$) અધાતુઓ, ધાતુઓ કરતા ઓછી (નીચી) આયનીકરણ એન્થાલ્યી ધરાવે છે.

    ($C$) અત્યંત (વધુ) સક્રિય અધાતુઓ અને અત્યંત (વધુ) સદ્રિય ધાતુઓ માંથી બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીક હોય છે.

    ($D$) અધાતુ ના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રકૃતિમાં બેજિક હોય છે.

    ($E$) ધાતુના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રક્રુતિમાં એસિડિક અથવા તટસ્થ હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાથો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન $A$ તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે. 

    વિધાન $(A) \,:$ તે ડાબેથી જમણે ખસવા પર ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને બિન-ધાત્વીય ગુણધર્મ વધે છે.

    કારણ $(R)$ $:$ જ્યારે તે ડાબેથી જમણે ફરે છે, તે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પીમાં ઘટાડો થવાને કારણે થાય છે.

    $A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    $Be$ કરતા $B$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે.

    નીચેના વિધાનો વિચારો.

    $(I)$ $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોન કરતા $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે.

    $(II)$ $Be$ ના $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોન કરતા $B$ ની $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન અંદરના વિભાગ (inner core) દ્વારા કેન્દ્રથી વધુ આરછાદન પામેલા હોય છે

    $(III)$ $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન કરતા $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોનની વિભેદન શકિત વધારે હોય છે.

    $(IV)$ $Be$ કરતા $B$ ની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે

    (પરમાણ્વિય ક્રમાંક : $\mathrm{B}=5, \mathrm{Be}=4$)

    સાચા વિધાનો જણાવો.

    View Solution
  • 10
    નીચેના તત્વો $Be,B,C,N$ તથા $O$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ ............
    View Solution