પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $6$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
  • A$\sqrt 3 \,{V_e}$
  • B$3\,{V_e}$
  • C$\sqrt 2 \,{V_e}$
  • D$2\,{V_e}$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) \(\frac{{{v_p}}}{{{v_e}}} = \sqrt {\frac{{{M_p}}}{{{M_e}}} \times \frac{{{R_e}}}{{{R_p}}}} = \sqrt {6 \times \frac{1}{2}} = \sqrt 3 \)

\(\therefore \,{v_p} = \sqrt {3\,} {v_e}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળનો ગ્રહએ $M$ દળના સૂર્યની આસપાસ દીર્ધવૃત્તિય કક્ષામાં પરિભ્રમણ કરે છે. સૂર્યથી ગ્રહનું મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે $r_1$ અને $r_2$ છે. ગ્રહનો આવર્તકાળ એે શેના સમપ્રમાણમાં છે.
    View Solution
  • 2
    એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?
    View Solution
  • 3
    પૃથ્વી અને પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા અને ચૌથા ભાગની ઘનતા ધરાવતા ગ્રહ પર પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    પૃથ્વીના કેન્દ્ર સુઘી હોલ પાડવામાં આવે છે. તેમાં પદાર્થને મુકત પતન કરાવતા પૃથ્વીના કેન્દ્ર પાસે પદાર્થનો વેગ પૃથ્વીની સપાટી પરના નિષ્કમણ વેગ ${v_e}$ ના સ્વરૂપમાં કેટલો થાય?
    View Solution
  • 5
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેની ઘનતા પૃથ્વી ની ઘનતા કરતાં $9$ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 6
    મુક્તપણે ચાલતા કૃત્રિમ ઉપગ્રહ પર એક સરળ લોલકનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 7
    બે પદાર્થ જેનું દળ $m_1$ અને $m_2$ છે તે અનંત અંતરે સ્થિર પડેલા છે. હવે તે બંને એકબીજા તરફ ગુરુત્વાકર્ષણ બળને લીધે ગતિ કરે છે. જ્યારે તે બંને એકબીજાથી $r$ અંતરે આવે ત્યારે તેનો સાપેક્ષ વેગ કેટલો થાય ?
    View Solution
  • 8
    પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $100\,N$ છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ $..........\,N$ થાય.
    View Solution
  • 9
    ભૂસ્થિર ઉપગ્રહને તેની કક્ષામાંથી બીજી કક્ષામાં લઇ જવામાં આવે છે.બીજી કક્ષાની ત્રિજયા પહેલી કક્ષા કરતાં બમણી છે.તો નવો આવર્તકાળ કેટલો થાય ?
    View Solution
  • 10
    બે પદાર્થ વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?
    View Solution