પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા એક કૃત્રિમ ઉપગ્રહનું દળ $500\ kg$ છે. તેનો ક્ષેત્રીય વેગ $ 4\times10^4\ m^2s^{-1}$ હોય, તો તેનું કોણીય વેગમાન શોધો.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોલમ $-\,I$ માં ઉપગ્રહના પ્રકાર અને કોલમ $-\,II$ માં તેના ઉપયોગ છે તો તેમને યોગ્ય રીતે જોડો.
      કોલમ $-\,I$   કોલમ $-\,II$
    $(1)$ ધ્રુવીય ઉપગ્રહ $(a)$ દૂરસંચાર
    $(2)$ ભૂ-સ્થિર ઉપગ્રહ  $(b)$ જાસૂસી
        $(c)$ હવામાન જાણવા
    View Solution
  • 2
    $m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકેલો છે. તેને પૃથ્વીની સપાટીથી $h = 3R$ ઊંચાઇ પર લઈ જવામાં આવે છે. પદાર્થની ગુરુત્વ સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 3
    ગુરુત્વસ્થિતિમાન $V = (3x + 4y + 12z)\,J/kg.$ હોય,તો $(x = 1,\,y = 0,\,z = 3)$ બિંદુએ ગુરુત્વતીવ્રતા  ....... $N\,k{g^{ - 1}}$ થાય.
    View Solution
  • 4
    દળ વિતરણ ને લીધે $X-$દિશામાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર $E = K/{x^3}$ ($K$ અચળાંક છે). અનંત અંતરે શૂન્ય હોય તો $X$ અંતરે ગુરુત્વસ્થિતિમાનનું મુલ્ય કેટલું થાય?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન$-A$ છે અને બીજું વિધાન કારણ$-R$ છે.

    વિધાન $A$ : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી.

    કારણ $R$ : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે.

    ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.

    View Solution
  • 6
    પૃથ્વીની કક્ષાની ઉત્કેન્દ્રતા $0.0167$ હોય તો તેની કક્ષા પરની મહત્તમ અને ન્યૂનતમ વેગનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 7
    ભૂસ્થિર ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્ર થી અંતર કેટલું હોય ?(પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$ )
    View Solution
  • 8
    $h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું  હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
    View Solution
  • 9
    $m$ દળ અને $r$ ત્રિજયાના ગોળાને બ્લેકહોલ બનાવના માટેની શરત [$G= $ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g=$ ગુરુત્વપ્રવેગ]
    View Solution
  • 10
    આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે : ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા શેના પર આધાર રાખે
    View Solution